જૂનાગઢનાં નરસિંહ મહેતાં સરોવરમાં ગાંડી વેલનું આક્રમણ વધ્યું
જૂનાગઢ શહેર અને જીલ્લામાં સારો એવો વરસાદ પડી ગયો છે. ત્યારે નદી-નાળાં-ડેમો-તળાવોમાં નવા નીરની આવક થતાં છલકાઈ ઉઠ્યાં છે. જૂનાગઢ શહેરમાં પણ નયનરમ્ય એવાં નરસિંહ મહેતાં સરોવર છલકાઈ ઉઠ્યું છે…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં સારો એવો વરસાદ પડી ગયો છે. ત્યારે નદી-નાળાં-ડેમો-તળાવોમાં નવા નીરની આવક થતાં છલકાઈ ઉઠ્યાં છે. જૂનાગઢ શહેરમાં પણ નયનરમ્ય એવાં નરસિંહ મહેતાં સરોવર છલકાઈ ઉઠ્યું છે…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગુરૂપૂર્ણિમાનાં દિવસથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને સમગ્ર વરસાદનું ચિત્ર ઉજળું બની ગયું છે. ગઈકાલે વરાપ અને વરસાદનાં ઝાપટા સતત ચાલુ રહયા હતાં. આજે સવારથી જ…
કોરોનાની મહામારી સાથે આર્થિક મંદીને પણ લાવી છે. લોકડાઉનને કારણે બજારો બંધ રહેતા લોકોને ભુખે મરવાનો વારો આવ્યો હતો અનેક લોકો રોજેરોજ બેરોજગાર થઈ રહ્યા છે અને મોંઘવારીને શરણે થયા…
જૂનાગઢના જલારામ સોસાયટીના રહેવાસીઓ દ્વારા વીજ પુરવઠાની બેદરકારીના વિરોધમાં પીજીવીસીએલની કચેરીએ જઈ હોબાળો મચાવી ધરણા કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેરનાં જલારામ સોસાયટી વિસ્તારમાં છેલ્લા પાંચેક દિવસથી લાઈટ ગૂલ થવાના બનાવો…
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત રહયો છે તો બીજી તરફ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ બાદ હવે મંત્રીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે જેના કારણે સરકાર દ્વારા હવે સંક્રમિત વ્યક્તિ સચિવાલયમાં…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા મહત્વના એવા દ્વારકા – કુરંગા – દેવરિયા નેશનલ હાઈવે પ્રોજેક્ટ અને તેની સાથે જ દાત્રાણા – જુવાનપુર એર સ્ટ્રીપ પ્રોજક્ટમાં ખેડૂતોની કપાતમાં જતી જમીન અંગે…
મેંદરડા ખાખીમઢી રામજી મંદિર ખાતે મહંત પૂ. સુખરામદાસ બાપુ દ્વારા ગુરૂપૂર્ણિમાં પર્વની વર્તમાન પરિસ્થિતિને લીધે સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં ગુરૂજીની…
દ્વારકા ઈસ્કોન ગેઈટ પાસે ભરાયેલા પાણીમાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા હિંમતભા હોથીંભા સુમણીયા (ઉ.વ. ર૬)નું કોઈપણ કારણસર પાણીમાં ડુબી જતાં મૃત્યું નિપજયું છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…
કોરોના મહામારીમાં લોકડાઉન સમયમાં અમરેલી જિલ્લાના વહીવટી તંત્રની ઉમદા કામગીરીથી કોરોનાને રોકવામાં સફળ નીવડી હતી. અનલોકમાં અમરેલી જિલ્લામાં દૂરનાં શહેરમાં વસતા વતનપ્રેમીઓના આગમનથી અને લોકોની બેદરકારીને કારણે કોરોના સંર્ક્મણ વધ્યું…
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં તિરૂપતિ નગરમાં રહેતા ભીખુભાઈ જીવાભાઈ લાલુકીયા (નિવૃત ASI) કે જેઓ માંગરોળના DYSP ઓફિસમાં લાંબા સમય સુધી પોતાની ફરજ બજાવતા હતા અને નિવૃતિ બાદ સમાજ લક્ષી કાર્યો કરતા…