Breaking News
0

વંથલીનાં થાણાપીપળી અને માણાવદરનાં બુરી ખાતે અપમૃત્યુનાં બનાવો

વંથલી તાલુકાનાં થાણાપીપળી ખાતે રહેતાં વેલજીભાઈ બેચરભાઈ વડારીયાને છેલ્લાં બે વર્ષથી કેન્સરની બિમારી હોય અને તેઓને આ બિમારી સહન ન થતાં તેઓએ પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ નિપજ્યું…

Breaking News
0

જૂનાગઢનાં રાજીવનગરમાં જુના મનદુઃખે મારામારી : સામસામી ફરીયાદ

જૂનાગઢનાં રાજીવનગર ખાતે રહેતાં રમેશકુમાર મગનભાઈ ચુડાસમાએ પોલીસમાં આ કામનાં આરોપી વિજયાબેન, વિજયાબેનનો દિકરો કિશન, વિશાલ તથા મિલન વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી રમેશકુમારની ત્રણ…

Breaking News
0

જૂનાગઢ, નાંદરખી, ચોરવાડનાં ખેરા તથા માળીયા હાટીનાનાં જુથળ ગામે જુગાર દરોડા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ અનકભાઈ ભીખુભાઈ અને સ્ટાફે રાણવાળી ખાણ નજીક જુગાર અંગે દરોડો પાડતાં ૪ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં કુલ રૂા.૧૧૭પનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.…

Breaking News
0

માણાવદર : જંગલમાં ગેરકાયદેસર ભેંસો ચરાવવા જતાં ના પાડતાં બે શખ્સોનો હુમલો

માણાવદર તાલુકાનાં વેળવા ખાતે રહેતાં બાવનજીભાઈ કેશવભાઈ મકવાણાએ પોલીસમાં આ કામનાં આરોપી હમીરભાઈ વિરાભાઈ કરમટા, લીલાખાનો રહીશ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી પોતાની કાયદેસરની ફરજ…

Breaking News
0

અગતરાય ગામ પાસે રીક્ષાનો અકસ્માત સજાર્તા ૧ નું મોત

કેશોદનાં અગતરાય ગામ નજીક આ કામનાં મરણજનાર રાહુલભાઈ હરીભાઈ પોતાની છકડો રીક્ષા લઈને જતાં હતાં તે દરમ્યાન અકસ્માત સજાર્તા રાહુલભાઈ હરીભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. જયારે જીતેન્દ્રભાઈ ભોવાનભાઈ ગોહેલને શરીરે ઈજાઓ…

Breaking News
0

કેશોદનાં પંચાળા ગામની સીમમાંથી મોટરસાયકલ ચોરાયું

કેશોદનાં પંચાળા ગામની સીમમાં રહેતાં ચનાભાઈ દેવાયતભાઈ ડાકીએ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીની માલીકીની કાળા કલરની હોન્ડા કંપનીની ડ્રીમ યુગા…

Breaking News
0

વિસાવદરનાં મુંડીયા રાવણી ગામે વૃધ્ધને ઘરે બોલાવી માર મારતાં ફરીયાદ

વિસાવદર તાલુકાનાં મુંડીયા રાવણી ખાતે રહેતાં દેવજીભાઈ ભુરાભાઈ વાઘેલાએ પોલીસમાં આ કામનાં આરોપી વાલજી હકુભાઈ, વિલાસ વાલજીભાઈ, સામજી વાલજી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીઓએ…

Breaking News
0

રૂબરૂમાં પરીક્ષા આપવી, ઓનલાઇન કે પછી માસ પ્રમોશન, વિદ્યાર્થીઓની સૌથી મોટી મૂંઝવણ

કેમ છો મિત્રો. સૌ મજામાં જ હશો અથવા તો રહેતા હશો. મજામાં નહિ હોવ તેનું કારણ મને ખબર છે અને તે કારણ છે પરીક્ષાઓ લંબાતી જાય છે જ્યારે આગળના ધોરણમાં…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં કોરોના પોઝીટીવ કેસો આવતા તે વિસ્તારો કન્ટેનમેન્ટ અને બફર ઝોનમાં મુકયા

જૂનાગઢ મનપામાં સમાવિષ્ટ વોર્ડ નં. ૧, ૭, ૧૨, ૧૩, અને ૧૪ માં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના પગલે જૂનાગઢ કલેકટર દ્વારા કેટલોક વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનામાં મંડલીકપુર ગામનાં ૬૦ વર્ષનાં પુરૂષનું મૃત્યું : મૃત્યું આંક પાંચ થયો

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં મંડલીકપુર ગામનાં કોરોના પોઝિટીવ કેસનાં દર્દી ૬૦ વર્ષનાં પુરૂષનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જૂનાગઢ જીલ્લામાં કોરોના કેસનાં કારણે મૃત્યુ થવાનાં બનાવનો આંક પ…