વંથલીનાં થાણાપીપળી અને માણાવદરનાં બુરી ખાતે અપમૃત્યુનાં બનાવો
વંથલી તાલુકાનાં થાણાપીપળી ખાતે રહેતાં વેલજીભાઈ બેચરભાઈ વડારીયાને છેલ્લાં બે વર્ષથી કેન્સરની બિમારી હોય અને તેઓને આ બિમારી સહન ન થતાં તેઓએ પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ નિપજ્યું…