Breaking News
0

ગુજરાતમાં અંદાજે ૪૦ હજાર જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા અટકાવી દેવાય છે

સરકારના વિવિધ વિભાગમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયાઓ પૂર્નઃ શરૂ કરવા શિક્ષીત બેરોજગારો દ્વારા જૂનાગઢ કલેકટરને આવેદનપત્ર અપાયા છે. ઘણા લાંબા સમયથી (લગભગ ૩થી ૪ વર્ષથી) ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી…

Breaking News
0

જૂનાગઢ શહેરના છ કોરોના પેશન્ટે ઘરબેઠા સારવાર મેળવી કોરોનાને આપી માત

જૂનાગઢ શહેરના છ કોરોના પેશન્ટે ઘરબેઠા સારવાર મેળવી કોરોનાને માત આપી છે. જૂનાગઢ શહેરના પ્રકાશ જાદવ,મીલન જોષી,દિનેશ સાગઠીયા,રમણીક પટ્ટણી,રમેશ અગ્રાવત અને રવિ માલકીયા એમ છ પેશન્ટને હોમ આઇસોલેશનમાંથી મુક્ત કરવામાં…

Breaking News
0

ધો.૧ર વિજ્ઞાનપ્રવાહનાં નબળા પરિણામથી ડિગ્રી ઈજનેરી કોર્ષમાં ૩પ હજારથી વધુ બેઠકો ખાલી રહેવાની સંભાવના

ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નબળુ આવતા ડિગ્રી એન્જીનીયરીંગમાં માત્ર ૩૩ર૮૬ વિદ્યાર્થીઓ જ પ્રવેશને પાત્ર બનશે. આમ ૩પ હજારથી વધુ બેઠકો ખાલી રહેવાની સંભાવના છે. ધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી ઈજનેરી કોર્સીસમાં…

Breaking News
0

દ્વારકા જીલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોનાના વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા છે. આમ જીલ્લામાં કુલ પોઝીટીવ કેસનો આંક ર૭ ઉપર પહોંચ્યો છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગઈકાલે ગુરૂવારે કોરોનાના વધુ ત્રણ પોઝીટીવ કેસ…

Breaking News
0

જૂનાગઢ : ગુરૂપૂર્ણિમાએ વિવિધ સંકલ્પો વડે ગુરૂદક્ષિણા આપવા આહવાન

આગામી તા. પ જુલાઈના રોજ ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે વ્યસન છોડવા, રકતદાન કરવા, ચક્ષુદાન-દેહદાનનો દ્રઢ સંકલ્પ લેવા, દર વર્ષે ગુરૂપૂર્ણિમાએ વૃક્ષારોપણ કરી તેનું જતન કરવા, જળસંચય કરી પાણીની બચત કરવા, સ્વચ્છતા…

Breaking News
0

જૂનાગઢમાં જુના મનદુઃખે મારામારી થતાં સામસામી ફરીયાદ નોંધાઈ

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં કણજા ગામ નજીક કોળીવાસ ખાતે રહેતાં વનીતાબેન મહેશભાઈ ઉર્ફે ટેસ્ટી બાબુભાઈ વાઘોરાએ પોલીસમાં આ કામનાં આરોપી વિપુલ શાદુરભાઈ ગોહેલ, કૌશીક શાદુરભાઈ ગોહેલ, કારાભાઈ મોહનભાઈ ગોહેલ વિરૂધ્ધ…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં બિનજરૂરી કામ સિવાય નિકળતાં ર૦ જેટલાં લોકો સામે કડક કાર્યવાહી

કોરોના વાયરસની મહામારીનાં સમયમાં રાત્રીનાં ૧૦ થી સવારનાં પ વાગ્યા સુધી રાત્રી કર્ફયુનો અમલ કરવા અને જાહેરનામાનો ભંગ કરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીન્દરસિંહ પ્રતાપસિંહ પવાર…

Breaking News
0

જૂનાગઢમાં અજંટા ટોકીઝ પાસેથી પૈસાની લુંટ કરતાં ફરીયાદ

જૂનાગઢ તાલુકાના વડાલ ખાતે રેલ્વે સ્ટેશન રોડ શ્રીનાથનગર નજીક રહેતાં હસમુખભાઈ વલ્લભભાઈ ચોવટીયાએ પોલીસમાં આ કામનાં આરોપી મેરાજશા ઉર્ફે ગભરૂ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ…

Breaking News
0

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા અદાલતમાં જસ્ટીસ એ.એસ.સુપેહીયાને વહીવટી કામગીરી સોંપાઈ

ગુજરાત રાજયની ર૪ જિલ્લા અદાલતોમાં વહીવટી કામગીરી કરવા માટે ચીફ જસ્ટીસ દ્વારા ન્યાયાધીશોને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની અદાલતોમાં ઓનરેબલ જજ તરીકે જસ્ટીસ એ.એસ.સુપેહીયાને સુપરસેશનના…

Breaking News
0

ભેંસાણનાં ખંભાળીયા ગામે મારી નાંખવાની ધમકી આપતાં સામસામી ફરીયાદ

ભેંસાણ તાલુકાનાં ખંભાળીયા ખાતે રહેતાં દાનાભાઈ ખોડાભાઈ સોલંકીએ પોલીસમાં આ કામનાં આરોપી રાકેશ હીંમતભાઈ સોલંકી તથા કૌશીક હીમંતભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદીને…