વરાપ નીકળશે તો જૂનાગઢ શહેરનાં રસ્તાઓને યુધ્ધનાં ધોરણે ડામરથી મઢી આપીશું : મનપા કમિશ્નર તુષાર સુમેરા
જૂનાગઢ શહેરમાં હાલ પરિસ્થિતિ એવી છે કે મુખ્ય-મુખ્ય રસ્તા ઉપર ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે અને જેનાં કારણે મોટા-પાયે રસ્તાઓમાં ખોદકામ થયાં છે. કામગીરી પૂર્ણ થયા બાદ પણ હજુ…