Breaking News
0

જૂનાગઢમાં આજથી અનલોક-૧નો પ્રારંભ

જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી અનલોક-૧નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે અને સવારનાં જ બજારો ધમધમી ઉઠી છે અને જનજીવન થાળે પડી રહ્યું છે. કેટલીક છુટછાટો સાથે ચુસ્ત નિયમની અમલવારી પણ…

Breaking News
0

જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી એસટીની વધુ સેવાનો પ્રારંભ

૪ તબક્કાનાં લોકડાઉન દરમ્યાન એસટીની સેવા સદંતર બંધ હતી. તેમાં ગત ચોથા તબક્કાનાં મધ્યાંતરે એસટીની લિમીટેડ સેવા સોશ્યલ ડિસ્ટન્સની જાળવણી સાથે શરૂ થઈ હતી અને ત્યારબાદ સરકાર દ્વારા અનલોક-૧ની માર્ગદર્શિકા…

Breaking News
0

જૂનાગઢ અને ગિર સોમનાથ જીલ્લાનાં કુલ ૧પ દર્દીઓ ડિસ્ચાર્જ થયાં

જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાંથી ગઈકાલે રવિવારનાં દિવસે એક જ દિવસમાં કોરોનાનાં ૧પ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જીલ્લાનાં કુલ ૮ અને ગિર સોમનાથનાં ૭ મળી…

Breaking News
0

વંથલી પાસે થયેલી હત્યા કેસમાં યુવતીનો ભાઈ જ હત્યારો નિકળ્યો

માંગરોળનાં દરસાલીમાં ૪ માસ પહેલાં પ્રેમલગ્ન કરનાર દંપતીની વંથલી પાસે હાઈવે ઉપર કુહાડીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી અને હત્યારાઓ નાસી ગયા હતા. જા કે પોલીસે આ બનાવમાં બે શખ્સોની…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલે ભીમ અગીયારસની ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે ભીમ અગિયારસનાં તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે આ તહેવાર એવો છે કે દર વર્ષે ઉજવવામાં આવતો હોય છે અને ખાસ કરીને રસ-પુરીનું જમણ આ દિવસે થતું…

Breaking News
0

વિજ બીલમાં કોઈ રાહત નહી અપાતા માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા તીવ્ર આક્રોશ

માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવીંદભાઈ લાડાણીએ તીવ્ર આક્રોશ સાથે જણાવેલ છે કે ભાજપ સરકાર દ્વારા વિજ બીલમાં વિવિધ શુલ્ક બાદ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વિજ બીલ ટેક્ષ સહીતનાં ફટકારી…

Breaking News
0

ભવનાથમાં અજાણ્યા પુરૂષનું ઝેરી દવા પીતા મોત

જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આશરે ૪૦ થી ૪પ વર્ષનાં અજાણ્યા પુરૂષે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પીએસઆઈ એન.કે.વાજા વધુ તપાસ ચલાવી રહ્યાં…

Breaking News
0

ભવનાથ વિસ્તાર કોરોના ઝોન બને તે પહેલાં ત્વરીત પગલાં લેવા માંગણી

૩૩ કરોડ દેવતાનો વાસ છે તેવાં ભવનાથ વિસ્તાર કે જ્યાં અનેક ધાર્મિક સ્થળો આવેલાં છે અને લોકોનું આસ્થાનું અને શ્રધ્ધાનું કેન્દ્ર ગણાતાં એવા આ વિસ્તારમાં સરકારી તંત્ર દ્વારા કોરોના પોઝિટીવ…

Breaking News
0

જ્યોતિશાસ્ત્ર વિજ્ઞાન છે કે નહીં તે અંગે શું માનતા હતા બેજાન દારૂવાલા?

જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાનું કોરોનાથી અવસાન થયુંં છે. તેઓ ૮૯ વર્ષના હતાં. તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી હતી અને દેશ વિદેશમાં તેમની જ્યોતિષને લગતી કોલમોનો બહોળે ચાહકવર્ગ છે. જ્યોતિષશાસ્ત્ર અંગે…

Breaking News
0

જૂનાગઢમાં માસ્ક, સેનીટાઈઝર, આયુર્વેદીક અને હોમીયોપેથીક દવાનું મોટા પાયે વેંચાણ

જૂનાગઢ સહિત દેશભરમાં કોરોના મહામારીનાં સંક્રમણને અટકાવવાનાં ભાગરૂપે લોકડાઉનનાં ચોથા તબક્કાનો આવતીકાલે અંતિમ દિવસ છે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી કોઈ જાહેરાત લોકડાઉનની થાય તેવી શક્યતા જાવાઈ રહી…