ચોકી (સોરઠ) ખાતે મહિલાને છરી બતાવી છેડતી કરતાં ફરીયાદ
જૂનાગઢનાં ચોકી (સોરઠ) રેલ્વે સ્ટેશન પાસે રહેતાં એક પરીવારનાં બહેનએ પોલીસમાં આ કામનાં આરોપી વિશાલ હીરજીભાઈ કુંભાણી તથા તેની સાથેનાં બે અજાણ્યા માણસો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે…
જૂનાગઢનાં ચોકી (સોરઠ) રેલ્વે સ્ટેશન પાસે રહેતાં એક પરીવારનાં બહેનએ પોલીસમાં આ કામનાં આરોપી વિશાલ હીરજીભાઈ કુંભાણી તથા તેની સાથેનાં બે અજાણ્યા માણસો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે…
માણાવદરનાં સાંતલપુર ધારથી પોલીસે દેશી પીવાનો દારૂ લી. ૧૦૦, પ્લસર મોટર સાયકલ, સ્પેલેન્ડર મળી કુલ રૂ. ૪ર૦૦૦નાં મુદામાલ સાથે હાસમભાઈ ડફેરને ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર અકબરગની લાડક તેમજ…
ખંભાળિયા શહેરના પોશ રહેણાંક વિસ્તાર રામનાથ સોસાયટીમાં રહેતા એક પ્રૌઢને શનિવારે કોરોના પોઝીટીવ હોવાનનો રિપોર્ટ સાંપડયો છે. તેના અનુસંધાને રવિવારે ખંભાળિયા નગરપાલિકા દ્વારા આ વિસ્તારને જંતુ રહિત કરવાની કામગીરી કરવામાં…
છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રના દ્વારકા સહિત નજીકના દરિયા કિનારાના ગામોમાં ભારે પવન સાથે દરિયાના મોજા ઉછળતા લોકોમાં વાવાઝોડાના ભય સાથે કુતૂહલતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગે કરેલી…
ઉનાળાનાં દિવસો એક પછી એક પસાર થઈ રહ્યા છે અને હવે ચોમાસુ પણ નજીક આવી રહ્યું છે. આ વર્ષે સો ટકા ચોમાસુ થવાની આગાહીઓ કરવમાં આવી રહી છે. તો બીજી…
વિશ્વ દુધ દિવસને સૌ પ્રથમ ર૦૦૧માં એફએઓ દ્વારા નિયુકત કરવામાં આવ્યો હતો. પહેલી જુનનાં રોજ મોટા ભાગનાં દેશો મિલ્ક-ડેની ઉજવણી કરે છે. આ ઉજવણીનો હેતુ એ છે કે આ દિવસે…
અનલોકનો આજથી પ્રથમ તબકકો શરૂ થતાં ૧ જુનનાં પ્રથમ દિવસે અનેક પ્રકારની છુટછાટ સાથે રાત્રીનાં ૯ વાગ્યા સુધી જનજીવન ધબકતું બની જાય તેવાં નિર્દેશો મળી રહ્યાં છે. આજે જૂનાગઢ શહેરનાં…
જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી અનલોક-૧ના પ્રારંભ સાથે અનેક પ્રકારની છુટછાટો જારી કરવામાં આવી છે ત્યારે જૂનાગઢ શહેરમાં પણ મનપાનાં કમિશ્નર તુષાર સુમેરા દ્વારા વેપારીઓને છુટછાટો સાથે જૂનાગઢમાં તાજેતરમાં જ અમલમાં…
જૂનાગઢ નજીક આવેલાં વંથલી સીમ ઓઝત વિસ્તારમાં એક ખેતરમાં સ્વિમીંગ પુલમાં ડિસ્ટન્સ જાળવવામાં આવતું ન હોય તેમજ કોવિડ-૧૯નાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની ફરીયાદનાં પગલે ગઈકાલે વંથલી પોલીસ મથકમાં…
જૂનાગઢનાં જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં ગત વર્ષે યોજાયેલી ૭ બેઠકોની ચુંટણીમાં ગૃહસ્થ વિભાગની ચારેય બેઠકો ઉપર આચાર્ય પક્ષનાં નંદલાલભાઈ દલસુખભાઈ બામટા, જાદવભાઈ જેરામભાઈ ચાવડા, રતિભાઈ ભનુભાઈ ભાલોડીયા અને મગનભાઈ…