Breaking News
0

જૂનાગઢનાં વિકાસ અને લોકોનાં હિતની રક્ષા માટે ચિંતિત મિડીયા જગતની ઉમદા કામગીરી

ગમે તેવી કઠિનમાં કઠિન પરિસ્થિતિ હોય તો પણ પોતાનો અખબારી ધર્મ, પત્રકારીત્વનું દાઈત્વ કયારેય પણ પત્રકારો ચુકતાં નથી તેવા તમામ મિડીયા જગતની લોકપ્રશ્નોને વાચા આપવાની આગવી કાર્યશૈલી અને અખબારી ધર્મ…

Breaking News
0

રામનવમીનાં પવિત્ર દિવસે આરના અભિજીત ઉપાધ્યાયનો શુભ સંદેશો : ગો..કોરોના..ગો..

હાલ જયારે સમગ્ર દેશમાં કોરોનાનાં ગંભીર રોગચાળાને નાથવાનાં ઉપાયરૂપે આરોગ્ય વિષયક પગલાં સાથે સ્ટે એટ હોમ અંતર્ગત ઘરમાં રહો અને સુરક્ષિત રહોની અપીલો થઈ રહી છે ત્યારે જૂનાગઢનાં લોકપ્રિય અખબાર…

Breaking News
0

સીનીયર સીટીઝનોની વ્હારે આવતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…

Breaking News
0

મર્યાદા પુરૂષોતમ ભગવાનશ્રી રામચંદ્રજીનાં પ્રાગ્ટય મહોત્સવ નિમિત્તે ભાવવંદના

મર્યાદા પુરૂષોતમ ભગવાનશ્રી રામચંદ્રજીનાં પ્રાગ્ટય મહોત્સવ નિમિત્તે આજે લોકો ઘરે રહીને પણ રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઉપવાસ, એકટાણું કરી ભગવાનશ્રી રામને સમગ્ર વિશ્વનાં કલ્યાણની પ્રાર્થના કરી રહ્યાં…

Breaking News
0

લોકડાઉન દરમ્યાન ધંધા-રોજગાર મોટા ભાગનાં બંધ હોય મધ્યમ વર્ગનાં તથા ઉચ્ચતર વર્ગનાં લોકોની પણ અનેક વ્યથા છે સરકારે તેનાં માટે ઓછા વ્યાજની બેન્કેબલ પણ યોજના જાહેર કરવા માંગણી

જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે ત્યારે તમામ પ્રકારનાં ધંધા-રોજગાર હાલ ઠપ્પ જેવી સ્થિતીમાં છે. કામ ધંધાવાળા માણસો રોજગારી વિહોણા બની ગયા છે તેવા સંજાગોમાં ગંભીર પરિસ્થિતી…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ‘લોકડાઉનનું પાલન કરો અને કોરોના મુક્ત બનો’ અભિયાનનો આજે ૯મો દિવસ

ભારતનાં દિર્ધદ્રષ્ટા અને લોકોની આરોગ્ય, સલામતી-સુરક્ષા માટે સતત ખેવનાં રાખનાર અને નાનામાં નાની વ્યકિત પ્રત્યે પણ સંવેદના રાખી અનેક સહાયકારી યોજનાઓ જાહેર કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર દ્વારા…

Breaking News
0

કેશોદનાં અગતરાય ખાતે જુના મનદુઃખે મારામારી : સામસામી ફરીયાદ નોંધાઈ

કેશોદ તાલુકાનાં અગતરાય ખાતે રહેતાં ઈસ્માઈલભાઈ મામદભાઈ હિંગોરાએ પોલીસમાં આ કામનાં આરોપી સલીમભાઈ હુસેનભાઈ હિંગોળા તેમજ આશીફ રસીદ હિંગોળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં ફરીયાદી…

Breaking News
0

જૂનાગઢમાં ખોટા મેસેજ વાયરલ કરતાં ૩ સામે ફરીયાદ

જૂનાગઢ એસઓજી પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.વી.કુવાડીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે આ કામનાં આરોપી રાજેશભાઈ નરશીભાઈ મઘોડીયા સથવારા અને આરોપી મો.૯૯૭૯૯ ૮૮૦રર વાળાઓને જાહેરશાંતી ભંગ કરવાના ઈરાદે ભયજનક…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લા પોલીસે જાહેરનામા ભંગ બદલ ૧૪ લોકો સામે ગુનાઓ નોંધી કાર્યવાહી કરી

ગીર સોમનાથ જીલ્લા પોલીસ દ્વારા કોરોના વાયરસ અંગે ગીર સોમનાથ જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડેલ હોય ત્યારે આ જાહેરનામાના ભંગ કરી બેદરકારી ભર્યુ કૃત્ય કરતા શખ્સો સામે કડક કાર્યવાહી…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં વિનામુલ્યે અનાજ વિતરણના પ્રારંભે અમુક સ્થળોએ લોકોમાં રોષ પ્રસર્યો

રાજય સરકારની સુચના મુજબ ગઈકાલથી ગીર સોમનાથ જીલ્લામાં એન.એફ.એસ. રાશન કાર્ડ ધરાવતા ૬.૮૧ લાખ લોકોને એપ્રીલ માસનું અનાજ વિના મુલ્યે વિતરણ શરૂ થયું હતું. ગઈકાલે વ્હેલી સવારથી જ ગીર સોમનાથ…