જૂનાગઢમાં લોકડાઉનનાં જાહેરનામાનો ભંગ કરતાં પપ બાઈક ડીટેઈન કરાયા
જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે આ દરમ્યાન લોકોને કોરોના સામે બચવા માટેનાં એકમાત્ર ઉપાય તરીકે ઘરમાં રહો અને સુરક્ષીત રહોની અપીલ કરવામાં આવી છે. દરમ્યાન…
જૂનાગઢ સહીત સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની સ્થિતી પ્રવર્તી રહી છે આ દરમ્યાન લોકોને કોરોના સામે બચવા માટેનાં એકમાત્ર ઉપાય તરીકે ઘરમાં રહો અને સુરક્ષીત રહોની અપીલ કરવામાં આવી છે. દરમ્યાન…
જૂનાગઢ જીલ્લામાં ૪ લાખ ૩૯૯૮ ઉજવલા યોજનાનાં લાભાર્થીઓને ત્રણ માસ સુધી યોજનાનો લાભ પ્રાપ્ત થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લામાં ઉજજવલા યોજના અંતર્ગત નોંધાયેલા લાભાર્થીઓને કેન્દ્ર સરકારની યોજના…
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના બે પોઝીટીવ કેસ આવ્યા બાદ વધુ ચિંતાજનક સમાચાર ગઇકાલે મોડીરાત્રે આવતા આરોગ્ય વિભાગમાં ચિંતાની લાગણી પ્રસરી હતી. કારણ કે વેરાવળ સીવીલના મહિલા નર્સ, વેરાવળ શહેરના ખાનગી…
જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગરબી મંડળ દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે. હાલ કોરોનાનાં રોગચાળા સામે લોકડાઉન પ્રવર્તી રહયો છે ત્યારે આ સમયગાળા દરમ્યાન ગરીબો તેમજ…
હાલ દેશમાં કોરોના વાયરસની વધી રહેલી ચિંતાજનક પરિસ્થિતી અને તેના લીધે આ વાયરસનો ચેપ ફેલાવો અટકે તે માટે લોકોને ઘરમાં જ રહેવા સલાહ આપવામાં આવી રહેલ છે. આ રોગનો ફેલાવો…
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં સેવાકીય ક્ષેત્રે શીરમોર સમી અને જાણીતા ડોકટર ડી.પી. ચીખલીયાનાં વડપણ હેઠળની ત્રિમૂર્તિ હોસ્પીટલમાં બટન બેટરી ગળી ગયેલા એક માસુમ બાળકને જીવતદાન આપવાની કામગીરી સફળ રીતે સંપન્ન થઈ…
કોરોના વાયરસને લઈ વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં ર૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરેલ હોય અને હજુ પણ કોરોનાની સ્થિતી ગંભીર હોવાથી કદાચ હજુ પણ લોકડાઉનની મર્યાદા વધારવામાં આવે તેવી શકયતા…
ગુજરાત રાજ્ય બીજ નીગમના ચેરમેન રાજસીભાઇ જોટવા દ્વારા બીજ નીગમ તરફથી મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં રૂ.૧ કરોડની સહાયનો ચેક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કરેલ છે. આ તકે નિગમના ચેરમેન રાજસીભાઇ…
કોરોના મહામારીના લીધે દેશ-રાજયમાં ર૧ દિવસ માટે લોકડાઉન ચાલી રહયુ હોય જેના કારણે રોજે-રોજનું કમાતા ગરીબ લોકોની આવક બંધ થવાથી ખાવા-પીવામાં મુશ્કેલી અનુભવી રહયા હોવાની સાથે જરૂરીયાતમંદ લોકોના મદદરૂપ કેન્દ્ર…
હાલનાં કોરોના વાયરસને લઈ સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવેલ છે. જેને લઈ ખેડૂતોની સ્થિતી કફોડી બની જવા પામી છે. ત્યારે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ, ધારાસભ્ય હર્ષદ રીબડીયા સહિતનાં આગેવાનોએ જીલ્લા કલેકટરને…