local
0

શિવરાત્રી મેળાનો આજે ત્રીજો દિવસ

ગુજરાતી ફિલ્મનો જયારે સૂર્યોદય તપતો હતો ત્યારે દરેક ગુજરાતી પિકચરમાં એકાદ મેળાનું દ્રષ્ય જા ન હોય અને એકાદ ગીત ન હોય તો આ પિકચર અધુરૂં લાગે. ત્યારે અમારા જૂનાગઢ નજીક…

local
0

ભવનાથ મહાદેવને ધ્વજારોહણથી લઈ અને મૃગીકુંડમાં સંતોનાં સ્નાનની એક તસ્વીરી ઝલક

હર ભોલે…જય ભોલે…હર..હર..મહાદેવ..હર.. અને નગર મેં જાગી આયા, અજબ હે તેરી માયા, સબસે બડા હૈ તેરા નામ… જેવાં ભજનોનો ગુંજારવ થાય છે તેવું ભવનાથ તિર્થક્ષેત્ર અને આ પાવન પવિત્ર ભુમિ…

local
0

ભવનાથ મહાદેવ મંદિરે હર હર મહાદેવનાં નાદ સાથે ધ્વજારોહણ કરાયું

જૂનાગઢ નજીક આવેલા ગીરી તળેટીમાં ભવનાથ તિર્થક્ષેત્ર ખાતે સાક્ષાત ભવનાથ મહાદેવના સાનિધ્યમાં સંતોનો મેળો એવો શિવરાત્રીના મેળાના પાવનકારી પર્વનો આજે મહાવદ નોમના શુભ દિવસે ભવનાથ મહાદેવને ધ્વજા રોહણ કરવામાં આવ્યા…

local
0

શિવરાત્રી મેળામાં પોલીસનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત

જૂનાગઢ, તા.૧પ ભવનાથ ખાતે યોજાનાર શિવરાત્રી મેળો શરૂ થવાને હવે ગણત્રીના કલાકો બાકી રહ્યા છે અને તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે તો બીજી તરફ જૂનાગઢ રેન્જના ડીઆઈજી…

local
0

શિવરાત્રી મેળાને લઈ ટ્રાફીક નિયમન, વન્ય પ્રાણી- પર્યાવરણની જાળવણી સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામા પ્રસિધ્ધ કરાયા

જૂનાગઢ, તા.૧૪ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આગામી ૧૭મી થી મહા શિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે અને આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભકતો આવનાર હોય ટ્રાફીક નિયમન અને ગિરનાર જંગલમાં વન્ય પ્રાણી, વન્ય…

local
0

વિરોધપક્ષના હોબાળા વચ્ચે મહાનગરપાલિકાના બજેટને શાસકપક્ષ દ્વારા બહુમતીથી મંજુર કરાયું

જૂનાગઢ તા. ૧૪ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ર૦ર૦-ર૧ ના બજેટને મંજુરી માટે ગઈકાલે જનરલ બોર્ડમાં રજુ કરવામાં આવ્યું હતું. પ્રજાકીય પ્રશ્ને વિપક્ષ દ્વારા જારદાર રજુઆતો કરવામાં આવી હતી. પાણીવેરો, ઘરવેરો…

local
0

ભવનાથ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં સંયુકત ઉપક્રમે જૂનાગઢ તા. ૧૪ ગીરનારની પવિત્ર ભૂમિ ઉપર આગામી તા. ૧૭ થી તા. ર૧ દરમ્યાન શિવરાત્રી મેળાનો શુભારંભ થવા…

local
0

જૂનાગઢમાં યોગ ટ્રેનર તાલીમ શિબિરનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા.૧ર ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગ ટ્રેનર તાલીમ શિબિરનો કર્યક્રમ ગાંધીગ્રામ ખાતે યોજવામાં આવ્યો યોગ કોચ દીલીપ પરમાર દ્વારા ટ્રેનીગ આપવામાં આવી

local
0

ભારતના નિવૃત ચીફ જસ્ટીસ રંજન ગોગાઇએ પરીવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિવૃત થયેલા જજ રંજન ગોગોઈ પરીવાર સાથે ગઈકાલે સવારે જગવિખ્યાસત સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. નિવૃત સીજેઆઇ રંજન ગોગોઈ પરીવારે પ્રથમ સોમનાથ મહાદેવને…

local
0

શ્રી તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પીટલ-જૂનાગઢનો ૧૬ ફેબ્રુઆરીથી શુભારંભ

આગમ દિવાકર પૂ. ગુરૂદેવ જનકમુનિ મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી વર્ધમાન સેવા સંઘ-રાજકોટ સંચાલિત જૂનાગઢ શહેર અને જિલ્લાની જનતાને સારી આરોગ્ય સેવા પ્રાપ્ત થાય તેમ માટે આધુનિક સુવિધાથી સજ્જ આ હોસ્પીટલમાં નિષ્ણાંત…