Breaking News
0

વેરાવળ : કુકરાશથી ૬૫ શ્રમીકોને મહારાષ્ટ્ર વતનમાં રવાના કરાયાં

ગીર સોમનાથ જીલ્લાના કુકરાશ ગામે આવેલા ૬૫ પરપ્રાંતીય શ્રમીકોએ તેમના વતન મહારાષ્ટ્રના નંદુબાર જવા તંત્ર સમક્ષ ગુહાર કરી હતી. આ તમામ શ્રમીકોને બંન્ને રાજય સરકારો તરફથી મંજુરી મળી ગયા બાદ…

Breaking News
0

વેરાવળની સોમનાથ સોસાયટીના સાર્વજનીક પ્લોટની માલીકી નગરપાલીકા તંત્રની ન હોવા છતાં શરૂ કરેલ ગાર્ડનની કામગીરી બંધ કરાવવા રહીશોની માંગણી

વેરાવળમાં ૬૦ ફુટ રોડ ઉપર સોમનાથ સોસાયટીના સાર્વજનીક પ્લોટમાં નગરપાલીકા તંત્રે ગાર્ડન બનાવવા તજવીજ શરૂ કરતા વિરોધ વંટોળ ઉભો થયો છે. સોસાયટીના રહીશોને વિશ્વાસમાં લીધા વગર મનઘડત રીતે નગરપાલીકા તંત્રે…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં પાંચ પૈકી ચાર સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી થઇ શકશે

ગીર સોમનાથ જીલ્લાની પાંચ સબરજીસ્ટ્રાર કચેરીઓ પૈકી ચાર ચાલુ રહેશે અને એક માત્ર કોડીનારની કચેરી બંધ રાખવાનો તથા કન્ટેઇન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા ગીરગઢડાના બે ગામોના મહેસુલી વિસ્તારના દસ્તાવેજોની નોંધણી…

Breaking News
0

ભારતીય મૂળનાં ડોકટરનો મમતાને પત્ર બંગાળમાં ગીચ વસ્તી છે, ચેપ વધશે તો હજારોનાં જીવ જશે, તકેદારીનાં તમામ પગલા લો

ભારતીય મૂળનાં અમેરિકા સ્થિતિ કાર્ડયોલોજિસ્ટ ડો.ઈન્દ્રનીલ બાસુ રેએ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોરોના વાયરસ અંગે એક પત્ર લખ્યો છે. આમાં રેએ મમતાને રાજય વધતા કોરોના ઈન્ફેકશનનાં કેસોમાં જાગૃત રહેવાની…

Breaking News
0

વેરાવળ બંદરેથી ગયેલ આંધ્રપ્રદેશના ખલાસીનો વતનમાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ

વેરાવળ બંદરેથી આંધ્રપ્રદેશ વતનમાં ગયેલ પરપ્રાંતીય ખલાસીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે. આ અંગે આંધ્ર સરકારે ગુજરાત સરકારને જાણકારી આપ્યા બાદ સ્થાનીક તંત્રએ સતર્કતાની કાર્યવાહી શરૂ કરી…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના ઉનામાં ૪ અને કોડીનારમાં વધુ એક મળી કુલ પાંચ કોરોના પોઝીટીવ કેસ આવ્યા

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે વધુ પાંચ કેસો પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ શરૂ થઇ છે. કોડીનારના ગ્રામ્ય વિસ્તારના ૧ અને ઉનાના ગ્રામ્ય વિસ્તારના ૪ લોકોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ…

Breaking News
0

વેરાવળ કોવીડ-૧૯ હોસ્પીટલના આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતી બે નર્સના અનુભવની કહાની

નર્સ એટલે સેવા અને સારવારનું સાચું સરનામું.૧૨ મે એટલે નર્સ ડે, ૧૨ મે ૧૮૨૦ ના રોજ જન્મેલ ફલોરેન્સુ નામની મહિલાએ નર્સીગ સ્ટાફની સેવાને આધુનિક અને વૈજ્ઞાનીક તાલીમ સાથે જોડવા કરેલ…

Breaking News
0

ખંભાળિયામાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ ઉજવાઈ

જામ ખંભાળિયા ખાતે અખંડ ભારતમાતાનાં વિરપુત્ર હિન્દુત્વ ધર્મરક્ષક મેવાડ નરેશ ક્ષત્રીય કુળભૂષણ મહાન રાષ્ટ્રવીર યોધ્ધા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે જામનગર તથા દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજ જિલ્લા પ્રમુખ અને જિલ્લા પંચાયત…

Breaking News
0

જૂનાગઢ શાકભાજી યાર્ડમાં ૬૩૬ કવિન્ટલ બટાટાની આવક

લોકડાઉનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોને મળી રહે તેની પ્રશાસન દ્વારા કાળજી લેવામાં આવે છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં લીલા શાકભાજી ઉપરાંત ડુંગળી બટાટાનો પુરવઠો જળવાઈ રહે તે માટે જૂનાગઢ સ્થિત…

Breaking News
0

વિકટ સમયમાં વીજ પુરવઠો જાળવવામાં વીજ વોરીયર્સની સુપર કામગીરી

કોવીડ-૧૯ને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાને મ્હાત આપવા માટે સરકાર અને તેના કર્મયોગીઓ દિવસ રાત ખડેપગે કામ કરી રહ્યા છે. ત્યારે લોકડાઉનને સફળ બનાવવા ભાગરૂપે પીજીવીસીએલ…