local
0

શિવરાત્રી મેળામાં વિખૂટા પડેલ બાળકનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા અપાયેલ સૂચના અન્વયે શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝનના…

local
0

જૂનાગઢ સહિત સોરઠમાં વાદળછાયું ભેજવાળું હવામાન, રોગચાળો વકર્યો

જૂનાગઢ સહિત સોરઠમાં આજે વાદળછાયું ભેજવાળું હવામાન છવાયું છે. સવારે ઝાકળ અને ધુમ્મસ, બપોરે ગરમી અને મોડી સાંજ તેમજ રાત્રીનાં ઠંડુગાર વાતાવરણ છવાઈ જતું હોય આ મિશ્ર ઋતુનાં કારણે રોગચાળો…

local
0

પાંચ દિવસમાં શિવરાત્રી મેળાનો દસ લાખથી વધુ ભાવિકોએ લીધો લાભ

જૂનાગઢનાં ભવનાથ મહાદેવનાં પાવન સાંનિધ્યે યોજાયેલ મહાશિવરાત્રી મેળાની ગતરાત્રીનાં રવેડી, અંગ કસરતનાં કરતબ, શાહી સ્નાન સાથે શાંતિપૂર્ણ માહોલમાં કુંભમેળો સમાપ્ત થયો હતો. મેળો પૂર્ણ થતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો.…

local
0

શિવરાત્રી મેળો ચરમસીમાએ : શુક્રવારે મૃગીકુંડમાં સ્નાન અને મહાપૂજા બાદ પૂર્ણાહુતિ

જૂનાગઢ નજીક ભવનાથ તિર્થક્ષેત્રમાં પરંપરાગત રીતે યોજાતો ગિરનાર શિવરાત્રી કુંભમેળો ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ હૈયે હૈયું દળાય તેટલી માનવમેદની ઉમટી પડી છે. શુક્રવાર મહાશિવરાત્રીનાં પવિત્ર પર્વ પ્રસંગે દિગ્બર સાધુની રવાડી-સરઘસ…

local
0

શિવરાત્રી મેળાનો આજે ત્રીજો દિવસ

ગુજરાતી ફિલ્મનો જયારે સૂર્યોદય તપતો હતો ત્યારે દરેક ગુજરાતી પિકચરમાં એકાદ મેળાનું દ્રષ્ય જા ન હોય અને એકાદ ગીત ન હોય તો આ પિકચર અધુરૂં લાગે. ત્યારે અમારા જૂનાગઢ નજીક…

local
0

ભવનાથ મહાદેવને ધ્વજારોહણથી લઈ અને મૃગીકુંડમાં સંતોનાં સ્નાનની એક તસ્વીરી ઝલક

હર ભોલે…જય ભોલે…હર..હર..મહાદેવ..હર.. અને નગર મેં જાગી આયા, અજબ હે તેરી માયા, સબસે બડા હૈ તેરા નામ… જેવાં ભજનોનો ગુંજારવ થાય છે તેવું ભવનાથ તિર્થક્ષેત્ર અને આ પાવન પવિત્ર ભુમિ…

local
0

ભવનાથ મહાદેવ મંદિરે હર હર મહાદેવનાં નાદ સાથે ધ્વજારોહણ કરાયું

જૂનાગઢ નજીક આવેલા ગીરી તળેટીમાં ભવનાથ તિર્થક્ષેત્ર ખાતે સાક્ષાત ભવનાથ મહાદેવના સાનિધ્યમાં સંતોનો મેળો એવો શિવરાત્રીના મેળાના પાવનકારી પર્વનો આજે મહાવદ નોમના શુભ દિવસે ભવનાથ મહાદેવને ધ્વજા રોહણ કરવામાં આવ્યા…

local
0

શિવરાત્રી મેળામાં પોલીસનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત

જૂનાગઢ, તા.૧પ ભવનાથ ખાતે યોજાનાર શિવરાત્રી મેળો શરૂ થવાને હવે ગણત્રીના કલાકો બાકી રહ્યા છે અને તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે તો બીજી તરફ જૂનાગઢ રેન્જના ડીઆઈજી…

local
0

શિવરાત્રી મેળાને લઈ ટ્રાફીક નિયમન, વન્ય પ્રાણી- પર્યાવરણની જાળવણી સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામા પ્રસિધ્ધ કરાયા

જૂનાગઢ, તા.૧૪ જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આગામી ૧૭મી થી મહા શિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે અને આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભકતો આવનાર હોય ટ્રાફીક નિયમન અને ગિરનાર જંગલમાં વન્ય પ્રાણી, વન્ય…

local
0

વિરોધપક્ષના હોબાળા વચ્ચે મહાનગરપાલિકાના બજેટને શાસકપક્ષ દ્વારા બહુમતીથી મંજુર કરાયું

જૂનાગઢ તા. ૧૪ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ર૦ર૦-ર૧ ના બજેટને મંજુરી માટે ગઈકાલે જનરલ બોર્ડમાં રજુ કરવામાં આવ્યું હતું. પ્રજાકીય પ્રશ્ને વિપક્ષ દ્વારા જારદાર રજુઆતો કરવામાં આવી હતી. પાણીવેરો, ઘરવેરો…