Breaking News
0

અંતે તંત્ર જાગ્યું, માણાવદરમાં દવા છંટકાવ કરાયો

હાલ કોરોના વાયરસનુ સંક્રમણ જૂનાગઢ જિલ્લામાં પણ શરૂ થઈ ગયુ છે ત્યારે માણાવાદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી દવાનો છંટકાવ કરાયો નહતો. જેને કારણે લોકોમાં છંટકાવ કરવા માંગ ઉઠી હતી. ત્યારે…

Breaking News
0

ધારાસભ્ય ભીખાભાઈ જાષી અને અધિકારીઓના સંયુકત પ્રયાસોથી કીડનીના દર્દીને નવજીવન મળ્યું

જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાષી અને માંગરોળનાં ડીવાયએસપીશ્રી પુરોહિતના પ્રયાસો અને માનવતાવાદી અભિગમથી કીડનીના દર્દીને સમય સર દવાઓ મળી જતા નવજીવન મળ્યું છે. જેની લોકોમાં સરહાના થઈ રહી છે. આ અંગે…

Breaking News
0

સસ્તા અનાજના દુકાનદારો ૧૭ મેથી અનાજ વિતરણ નહીં કરે

સસ્તા અનાજની દુકાનદારોના એપ્રીલ અને મે મહિનાનું કમિશન સરકારે ન આપતા આગામી ૧૭ મેથી શરૂ થનારા અનાજ વિતરણથી રાજ્યના દુકાનદારોએ અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય ફેરપ્રાઈઝ શોપ્સ એેસોસીએશનના પ્રમુખ…

Breaking News
0

માંગરોળ જાયન્ટ ઈન્ટરનેશનલ ગૃપ દ્વારા મેડિકલ સ્ટાફનું સન્માન કરાયું

માંગરોળમાં વિશ્વ નર્સ દિવસની પુષ્પ વર્ષા કરી ઉજવણી કરવામાં આવેલ હતી. વિશ્વ નર્સ દિવસને અનુલક્ષીને જાયન્ટ ઈન્ટરનેશનલ ગૃપ માંગરોળ દ્વારા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે દિવસ રાત જાનના જોખમે કાર્યરત તમામ…

Breaking News
0

ગુજરાત રાજયનાં મહાનગરોમાં કહેર વરસાવતો કોરોના ગીરના ગામડાઓ સુધી પહોંચ્યો છે

ઓરેન્જ ઝોનમાં સમાવિષ્ટ ગીર સોમનાથ જીલ્લામાં હવે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે અને તે પણ ખાસ અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાંથી આવતા વ્યક્તિઓની ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ તાલાલા…

Breaking News
0

સોરઠમાં ૧૪૫૦ શ્રમિકો સાથેની ત્રીજી ટ્રેન મધ્યપ્રદેશ-મેઘનગર જવા રવાના

જૂનાગઢના રેલ્વે સ્ટેશનથી ગઇ રાત્રે ૧૪૫૦ જેટલા શ્રમિકો સાથે મધ્યપ્રદેશનાં મેઘનગર જવા ત્રીજી ટ્રેન રવાનાં કરવામાં આવી હતી. આ ટ્રેનમાં બેસવાનો સૈથી વધુ આનંદ નાના બાળકોને હતો. તેમનાં ચહેરાઓ ઉપર…

Breaking News
0

સોમનાથ મંદિરનાં ૭૦માં પ્રાણપ્રતિષ્ઠા દિને સોશ્યલ ડિસ્ટન્સ રાખી વિશેષ પૂજા કરવામાં આવી

૧૧ મે ૧૯પ૧નાં રોજ સમય અંદાજીત સવારનાં ૯ઃ૪૬ વાગે દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદનાં હસ્તે સરદાર વલ્લભભાઈનાં સંકલ્પ દ્વારા પુર્નઃ નિર્મિતે સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ જેને આજે ૭૦ વર્ષ પુર્ણ થયા.…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાનાં ઉનાના નવાબંદર ખાતે મુંબઇથી આવેલ યુવાન કોરોના પોઝીટીવ આવ્યો

કોરોનાની શરૂઆતથી લોકડાઉન-૩ સુધી કોરોના કહેરથી બચી રહેલ ગીર સોમનાથ જીલ્લાના તાલુકાઓ હવે રેડઝોન વિસ્તારોમાંથી આવતા લોકોના કારણે હવે કેસો વધી રહયા છે. દરમ્યાન ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના નવાબંદર…

Breaking News
0

જૂનવાણી મોટા પ્રિન્ટ મીડિયાનો મૃત્યુઘંટ વાગવાના ભણકારા

૧૯૨૦માં શાયર અકબર ઇલાહાબાદીએ લેખક મિત્રોને સ્વરાજથી પ્રેરીત થઇને એવી સલાહ આપી હતી કે, જબ તોપે મુકબીલ હો, જબ અખબાર નીકાલો. ૨૧મી સદીના પ્રારંભ સુધી ટીવીની હાજરી હોવા છતાં ભારતમાં…

Breaking News
0

કોરોનાનો સફળતાપૂર્વક સામનો કરવા જાતને સજ્જ કરો

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે ત્યારે ભારત સરકાર દ્વારા વિવિધ પગલાઓ આ વાયરસને ફેલાતો અટકાવવા લેવામાં આવી રહયા છે. લોકડાઉન, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું, ઘરમાં જ રહેવું વગેરે..…