કોરોના વાયરસની સાંકળ તોડી નાંખવા માટે લોકડાઉન જરૂરી છે
ભારત વર્ષ ઉપર આવેલી સંકટની ઘડી એટલે કોરોના વાયરસની મહામારી અને બિમારીનાં સંક્રમણને ખાળવા માટે અને ભારતનાં ૧૩૦ કરોડથી વધારે જનતાનાં રક્ષણની જવાબદારી જેઓનાં શિરે છે તેવા દીર્ધદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ…