જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છ ચૈત્રી નવરાત્રીનો ભકિતભાવ પૂર્વક પ્રારંભ – અનુષ્ઠાનનાં કાર્યક્રમો
જૂનાગઢ તા. રપ ચૈત્ર સુદ એકમનાં આજના પવિત્ર દિવસે શકિતની આરાધનાના પર્વ એવા ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થયો છે. આઈશ્રી ખોડીયાર માતાજી, રવિ રાંદલ માતાજી, જગત જનની માં અંબાજી, વાઘેશ્વરી માતાજી,…