ઇમરજન્સી સિવાય બહાર ન નીકળવું નહીં તો પસ્તાવવાનો વારો આવશે – મુખ્યમંત્રી
ગાંધીનગર,તા.ર૪ કોરોના વાયરસના વધી રહેલા વ્યાપ વચ્ચે લોકોને સહકારની અપીલ કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકડાઉનને ગંભીરતાથી લઈ ખાસ અગત્યના કામ કે ઈમરજન્સી સિવાય લોકોએ બહાર નીકળવું…