Breaking News
0

ખંભાળિયા નજીક છકડો રીક્ષા પલટી જતા મહિલાનું મૃત્યું : અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત

ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા પુરીબેન ઈબ્રાહીમભાઇ ભટ્ટી નામના આશરે ૪૦ વર્ષના મહિલા ગઈકાલે સોમવારે સવારે સાડા આઠ વાગ્યે જી.જે. ૧૦ વાય. ૬૪૪૪ નંબરના છકડા રિક્ષામાં બેસી અને જઈ…

Breaking News
0

ખંભાળિયા નજીક ક્રેટા તથા વેગન-આર મોટરકાર વચ્ચે અકસ્માતમાં વઢવાણના આધેડનું મૃત્યું

ખંભાળિયા નજીકના દ્વારકા-જામનગર હાઈવે ઉપર અત્રેથી આશરે બે કિલોમીટર દૂર મઢુલી હોટલ સામેથી રાત્રિના એકાદ વાગ્યાના સમયે દ્વારકા દર્શનાર્થે જતા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે રહેતા પ્રવીણભાઈ ઈશ્વરભાઇ દુધરેજીયા નામના ૫૫…

Breaking News
0

પ્રાકૃતિક ખેતીના અભિયાનને જનઆંદોલનમાં પરિવર્તિત કરીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં રોલ મોડલ બની ઉભરશે : પ્રાકૃતિક ખેતીને જન-જન સુધી પહોંચાડવા ૧૦-૧૦ ગામોનું ક્લસ્ટર બનાવીને ખેડૂતોને તાલીમ અપાશે : સંત કૃષિ ઋષિ પદયાત્રામાં સહભાગી…

Breaking News
0

પાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રગતિશીલ ખેડૂતો અને અધિકારીઓ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સંવાદ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિનો ચિતાર મેળવી કરી સમીક્ષા : પ્રાકૃતિક ખેતીને એક મિશન તરીકે તેજીથી આગળ વધારવામાં આવશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ…

Breaking News
0

આધ્યાત્મિક ચેતનાને લોક સેવાની ચેતના સાથે જાેડીને બહુજન સુખાય બહુજન હિતાયનો મંત્ર ચરિતાર્થ કરવો છે ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દ્વારકા કોરીડોરનું કાર્ય આગળ વધારવા સાથે પ્રવાસન અને તીર્થ સ્થાનોના સર્વગ્રાહી વિકાસની નેમ : મુખ્યમંત્રીશ્રી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરીને આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતના મંત્રને સાકાર કરીએ…

Breaking News
0

ગાંધીજીના નશાબંધીના રાજ્યમાં પકડાતાં નાશકારક દ્રવ્યોને કારણે રાજ્યનું યુવાધન બન્યું “નશામાં ઉડતા અને નશામાં ડૂબતાં

રાજ્યમાં એવરેજ દરરોજનો રૂપિયા ૫.૮૪ કરોડ(રાજ્યની વસ્તીની સંખ્યા)નો નાશકારક દ્રવ્યોનો જથ્થો પકડાય છે ! આઝાદીના અમૃત વર્ષની ઉજવણી સમયે દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન પકડાયેલ…

Breaking News
0

જૂનાગઢનાં સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે બિરાજમાન દેવોનું આજે ‘રાજાેપચાર’ પૂજન

સંતોની વિશેષ ઉપસ્થિતિમાં સવારનાં ૭ઃ૩૦ થી ૧૦ઃ૩૦ દરમ્યાન ભાવભેર થયેલ પૂજન વિધી, ભાવિકોએ લીધો દર્શનનો લાભ જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિર કે જયાં ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવાયેલા…

Breaking News
0

ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ ‘માધવપુર ઘેડ મેળો’ રામનવમી તા.૩૦ મી માર્ચથી ૩ એપ્રિલ-ર૦ર૩ સુધી યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકે મેળાને લોકપ્રિય-લોકભોગ્ય બનાવવાના નવિન આકર્ષણોના આયોજનને ઓપ આપ્યો ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો…

Breaking News
0

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના સીઆરપીએફ જવાન વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ

અગાઉ ધોકડવા ગામની હિન્દુ દિકરી વિરૂધ્ધ બનેલ લવ જીહાદનો મુદ્દો હોય આ બાબતે તાત્કાલીક સીઆરપીએફ શખ્સ સામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ગીરગઢડાના ધોકડવા ગામનો શખ્સ એક યુવતીને લગ્ન…

Breaking News
0

માંગરોળમાંથી મકાનમાંથી રૂા.૧,૮૧,૦૦૦નાં મુદ્દામાલની થયેલ ચોરી

માંગરોળનાં બંદર વિસ્તારમાં રહેતા વનિતાબેન લખમણભાઈ ગોસીયાએ અજાણ્યા ચોર ઈસમો સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીએ ફરિયાદીનાં ઘરનાં પાછળનાં દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં…

1 228 229 230 231 232 1,279