ખંભાળિયા નજીક છકડો રીક્ષા પલટી જતા મહિલાનું મૃત્યું : અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત
ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા પુરીબેન ઈબ્રાહીમભાઇ ભટ્ટી નામના આશરે ૪૦ વર્ષના મહિલા ગઈકાલે સોમવારે સવારે સાડા આઠ વાગ્યે જી.જે. ૧૦ વાય. ૬૪૪૪ નંબરના છકડા રિક્ષામાં બેસી અને જઈ…