યાત્રાધામ દ્વારકામાં ગુરૂપૂર્ણિમાંના ગોમતી સ્નાન તેમજ કાળિયા ઠાકોરના દર્શને ભક્તોનું ઘોડાપુર
વહેલી સવારે જગત મંદિર ખુલ્તા છપ્પનસિડી સ્વર્ગ દ્વારે ભક્તોની કતારો લાગી યાત્રાધામ દ્વારકામાં અષાઢ સુદ પુનમ(ગૂરૂપૂર્ણીમા)ના દિવસે ગોમતી સ્નાન તેમજ કાળિયા ઠાકોરના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. વહેલી…