વિદ્યાર્થીઓના કહેવાતા હિતચિંતકોને માટે લાલબતી : જૂનાગઢમાં ધો.૧ર સાયન્સનાં વિદ્યાર્થીનો આપઘાત : દુઃખદાયક ઘટના
સ્પર્ધાત્મક યુગમાં સતત દોડતા રહેવાની હોડ અને પરીક્ષાનાં ડિપ્રેશનથી કેટલાનો ભોગ લેવાશે ? અખબારી યાદી પ્રસિધ્ધ કર્યાથી વિદ્યાર્થીને કોઈ બળ મળી જતું નથી કે મોટીવેશન્લ સ્પીકરોનાં ભાષણોથી વિદ્યાર્થી આગળ આવી…