દર વર્ષે દેશભરમાં જનમાનસમાં જાગૃતિ લાવવા ૧૬ માર્ચના રોજ ‘‘રાષ્ટ્રીય રસીકરણ દિવસ’’ ઉજવવામાં આવે છે
કોરોના, પોલીયો, શીતળા, ક્ષય, ઓરી, ટાઇફોઇડ વગેરે જેવા રોગોને નાથવામાં રસીકરણનો મોટો ફાળો દર વર્ષે દેશભરમાં ૧૬ માર્ચના રોજ ‘‘રાષ્ટ્રીય રસીકરણ દિવસ’’ ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ રસીકરણની અગત્યતા…