Breaking News
0

ભવનાથ તળેટીમાં ખોડીયાર ઘુનામાં યુવાનનો મૃતદેહ મળ્યો

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી વિસ્તારમાં પાદનાકા પુલ નજીક આવેલા ખોડીયાર ઘુનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આજે સવારે આ યુવાનનો મૃતદેહ તરતો હોય જે અંગેની જાણ થતા જ…

Breaking News
0

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો : મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશો જારી

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરીમાં ભારે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે આઈટીઆઈ એકટીવીસ્ટ વિરલ જાેટવા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવતા મુખ્યમંત્રી…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં માર્ગ ઉપર રખડતા ઢોરનો અડીંગો : મનપા તંત્ર દ્વારા તત્કાલ કામગીરી કરવા માંગ

જૂનાગઢ શહેરના કેટલાક માર્ગો તો એવા છે કે, અહિં વાહનો કરતા રખડતા ભટકતા પશુનો જમાવડો વધુ હોય છે. આવા પશુઓ જાણે રસ્તા રોકો આંદોલનમાં ઉતર્યા હોય તેમ આખો રસ્તો રોકી…

Breaking News
0

માળીયા હાટીનાના વિરડી ગામે ચાર દિવસ પૂર્વે કારડીયા યુવાનની થયેલ હત્યામાં હત્યારી પત્ની અને તેના પ્રેમીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ માળીયા હાટીનાના વિરડી ગામે કારડીયા યુવાન ભાવેશભાઈ કાનાભાઈ પરમાર(ઉ.વ.૪૦)ની માળીયા હાટીના તરફ જતા રોડ ઉપર આવેલ પુલ નીચેથી લાશ મળતા માળીયા પોલીસે તપાસ શરૂ…

Breaking News
0

સોરઠના માણાવદર, ભેંસાણ, વિસાવદર સહિતના તાલુકામાં વરસાદ

માણાવદર અઢી ઈંચ, ભેંસાણ સાડા ચાર ઈંચ, વિસાવદર બે ઈંચ, મેંદરડા એક ઈંચ વરસાદ નોંધાયો જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં તાજેતરમાં જ ભારે વરસાદ પડયો હતો અને આ વરસાદના કારણે નીચાણવાળા…

Breaking News
0

જૂનાગઢના દામોદર કુંડમાં પિતૃ તર્પણ વિધિ માટે આવેલા પરિવારના ત્રણ વર્ષીય બાળકનું ડૂબી જતા મૃત્યું

જૂનાગઢના દામોદર કુંડ ખાતે આજે બપોરના અરસામાં બે કુંડને જાેડતું ભૂંગળું ૩ વર્ષના બાળક માટે મોતનું પ્રવેશદ્વાર સાબિત થયું હતું. માણાવદરથી પિતૃકાર્ય માટે આવેલા વૃદ્ધાનો ૩ વર્ષનો પૌત્ર તેની નજર…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં નાગપંચમીની ભાવભેર ઉજવણી

અષાઢ વદ પાંચમ એટલે નાગપંચમીનું પર્વ આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં મનાવવામાં આવી રહેલ છે. ખાસ કરીને લોહાણા રઘુવંશી સમાજની આ નાગપંચમી કહેવામાં આવે છે. આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરના લોહાણા રઘુવંશી…

Breaking News
0

માંગરોળમાં મકાનનું તાળુ તોડી રૂા.૧.૪૩ લાખના મુદ્દામાલની ચોરી

માંગરોળના બંદરઝાંપા વિસ્તારમાં રહેણાંક મકાનનું તાળુ તોડી સોના-ચાંદીના દાગીના તથા એક લાખની રોકડ સહિત ૧.૪૩ લાખના મુદ્દામાલની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે. શહેરના બંદરઝાંપામાં ઈબ્રાહીમ મસ્જીદની બાજુમાં રહેતા હુસેનભાઇ અબુબકરભાઈ…

Breaking News
0

સુત્રાપાડા પંથકમાં સિંહ-શિયાળનો શિકાર કરવા અર્થે ફાસલા મુકનાર શિકારી ગેંગના સાત સભ્યોને કોર્ટે ત્રણ વર્ષની કેદ અને દંડ ફટકાર્યો

બે વર્ષ પૂર્વે શિકારી ટોળકીએ ગોઠવેલા ફાસલામાં એક સિંહ બાળ અને એક શિયાળ ફસાયેલ જેને બચાવી લીધેલ બે વર્ષ પૂર્વે ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામમાં આવેલ જંગલની જમીનમાં સિંહ…

Breaking News
0

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હસ્તકની લોકમેળા સમિતિ દ્વારા આયોજિત રાજકોટના અતિ લોકપ્રિય સુપ્રસિધ્ધ-આકર્ષક સાંસ્કૃતિક ‘‘રસરંગ લોકમેળા-૨૦૨૩’’માં ૩૫૫ સ્ટોલ-પ્લોટ : વહિવટી તંત્ર દ્વારા થઇ રહી છે તડામાર તૈયારીઓ

ઉત્સવપ્રિય રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે ૧૯૮૩થી લોકમેળો યોજવામાં આવે છે. આ લોકમેળો રાજકોટની ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતા ઓ મેળો વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ…

1 222 223 224 225 226 1,342