સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ ખાતે “બાળ આત્માઓના આધ્યાત્મિક પ્રવાસ”નું આયોજન : સૌરાષ્ટ્રભરમાંથી ૩૦૦થી વધુ બાળકો જાેડાયા
ફન એકિટવિટી સાથે યજ્ઞશાળા,ગૌશાળાની મુલાકાત અને ધ્યાનમાં સુંદર અનુભૂતિ બાળકોને થઈ : મોબાઈલથી થતું નુકશાન તેમજ ભૂમિ તત્વ અને આકાશ તત્વનો અનુભવ પ્રયોગો દ્વારા કરાવ્યો વર્તમાન સમયમાં નાના બાળકોથી લઈને…