જૂનાગઢમાં ચોમાસાને અનુલક્ષીને પીજીવીસીએલ તંત્રનું લોક ફરીયાદ માટે હેલ્પલાઈન નંબર જાહેર
જૂનાગઢ પીજીવીસીએલ તંત્ર દ્વારા ચોમાસા દરમ્યાન શહેરીજનોને કોઇ પણ વીજવિક્ષેપ ન પડે તે માટે અને લાઇટ જતી રહે તે માટે શહેરી વિસ્તારના લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.…