રવિવારે જૂનાગઢમાં જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા
૩૧ બિલ્ડીંગોમાં ૭૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જૂનાગઢના જીલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, જીલ્લા કલેકટર અનિલ રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ આગામી તા.૧૧ને રવિવારના રોજ જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાનાર છે.…