Breaking News
0

રવિવારે જૂનાગઢમાં જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા

૩૧ બિલ્ડીંગોમાં ૭૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જૂનાગઢના જીલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, જીલ્લા કલેકટર અનિલ રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ આગામી તા.૧૧ને રવિવારના રોજ જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાનાર છે.…

Breaking News
0

આટકોટમાં મુખ્યમંત્રીને પર્યાવરણને નુકશાન કરતું કોનાકાઈસ નામના વૃક્ષને બેન્ડ કરવા રજુઆત કરતા પુ. ઈન્દ્રભારતી બાપુ

શ્રી પંચદશનામ જુના અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રી રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંતા પુ. ઈન્દ્રભારતીબાપુએ તા.૭ના રોજ આટકોટ હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગનું લોકાર્પણ કરવા આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ…

Breaking News
0

પ્રભાસ-પાટણ ગીતા મંદિર પાસેની એક વાડીમાં દિપડો ત્રાટકયો : એક વાછડીનું કર્યું મારણ અને એક વાછડાને કરી ઈજા

સોમનાથ પ્રભાસ-પાટણના ગીતા મંદિર પાસે આવેલ રાકેશ વરજાંગ સોલંકીની વાડીએ ગત રાત્રે ૩ વાગ્યે અચાનક દિપડો આવી જતા વાડીમાં રહેલ એક વાછડીનું મારણ કરી અને એક વાછડાને તીક્ષ્ણ નહોરોથી ઈજાઓ…

Breaking News
0

વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગમાં ગુજરાત પ્રદેશ કારોબારી મેમ્બર તરીકે ડો. જીતુભાઈ ખુમાણની નિમણુંક

સમગ્ર વિશ્વમાં ૩૩ વર્ષથી કાર્યરત ગુજરાતી સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજમાં જૂનાગઢના અગ્રણી શિક્ષણવિદ અને મોટીવેશનલ સ્પીકર ડો . જીતુભાઈ ખુમાણ ની પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે નિમણૂક કરવામાં…

Breaking News
0

ગુજરાત રાજ્ય “ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી” હેઠળ અત્યાર સુધીમાં ૮૨૮૬ જેટલા ઈલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશન સાથે ૪૨૫૩ વ્હીકલને રૂા.૯.૯૪ કરોડની સહાય ચુકવાઈ

સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે પરિવહન ક્ષેત્રે વધતા ઈંધણના ભાવને લઈ વિશ્વ સ્વચ્છ ઈંધણ પરિવહન તરફ વળી રહ્યું છે. ભારત સરકારના પરિવહન મંત્રાલય…

Breaking News
0

રાજકોટના ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં આશ્રય લઇ રહ્યા છે ૩૦ અંતેવાસીઓ

ભિક્ષુકોના પુનઃસ્થાપન માટે ઉદ્યોગ શિક્ષકો આપે છે વણાટ કામ, સાવરણા બનાવવા, બાગકામ સહિતની અપાય છે તાલીમ : અંતેવાસીઓએ બનાવ્યા ૧૦૦ ટુવાલ : ઘર જેવી સુવિધાવાળા ભિક્ષુક કેન્દ્રના ભિક્ષુકોનો તમામ નિભાવ…

Breaking News
0

કોડીનાર જામવાળા ગીરના સુપ્રસિદ્ધ સાત મહાદેવના મહંત જમનાદાસજીબાપૂ બ્રહ્મલિન થયા

જમનાદાસજી બાપુ મોટો સેવક સમુદાય ધરાવતા હોય બાપુના બ્રહ્મલિનના સમાચારથી સેવક સમુદાયમાં શોક પ્રસરી ગયો : ૨ દિવસ દર્શને માટે રખાયા બાદ તા.૯ના રોજ જમદગ્નિ આશ્રમ ખાતે અંતિમ સંસ્કાર કરાયો…

Breaking News
0

વેરાવળની જે.કે. રામ કોલેજને નરસિંહ મહેતા યુની. દ્વારા પુનઃ જાેડાણ આપવામાં અપાયું

ગત વર્ષે માળખાકીય સુવિધાને લઈ જાેડાણ સ્થગિત કરવામાં આવેલ જેને લઈ કોલેજએ નવા સ્થળે વિશાળ જગ્યાએ બિલ્ડીંગમાં સુવિધા ઉપલબ્ધ કરાવી વેરાવળની સ્વ.જે.કે.રામ આટર્સ એન્ડ કોમર્સ કોલેજનું સુવિધાના મુદે ગત વર્ષે…

Breaking News
0

વિશ્વ મહાસાગર દિવસ ૨૦૨૩ની ઉજવણી કરાઈ

વેરાવળ દરિયા કિનારે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ તેમજ વેરાવળ ફિશરીઝ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવી હતછ. આ કાર્યક્રમના આયોજક ડો. જીતેશ સોલંકી (ફિશરીઝ) ના માર્ગદર્શન દ્વારા…

Breaking News
0

કલ્યાણપુરના વીરપર ગામેથી ત્રણ ટ્રકમાં લઈ જવાતા ચોરીના બોકસાઈટનો જથ્થો પકડી પાડતી એલસીબી પોલીસ

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ તથા ખાણ ખનીજ વિભાગના સંયુક્ત સ્ટાફ દ્વારા ગત મે માસ દરમ્યાન જુદી-જુદી ટીમ મારફતે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન કલ્યાણપુર તાલુકામાંથી ચેકિંગ દરમિયાન પસાર થતા…

1 236 237 238 239 240 1,342