Breaking News
0

ભુજનાં યુવાનને શોધી કાઢી જૂનાગઢ પોલીસે પરીવાર સાથે મિલન કરાવતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને…

Breaking News
0

જૂનાગઢ શનિદેવ મંદિરે ગણેશજીને ૧૦૦૦ લાડુની પ્રસાદી ધરાવાઈ

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શનિદેવ મંદિર ખાતે મહંત તુલશીનાર્થબાપુ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવેલ અને ગઈકાલે ગણપતિ દાદાને ૧૦૦૦ લાડુની પ્રસાદીનો ભોગ ચડાવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેનો ભાવિકોએ દર્શન…

Breaking News
0

જૂનાગઢ : જન્મદિવસનાં ફોટા મુકવા બાબતે ઝઘડો થતા ગળાફાંસો ખાધો

જૂનાગઢનાં ગાંધીગ્રામ, શીશુમંગલ પાસે, અંજના સોસાયટી ખાતે રહેતા નીતાબેન વિજયભાઈ રાડા(ઉ.વ.૩૬)એ ગળાફાંસો ખાઈ લેતા તેમનાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતકને તેમનાં દિકરા સાથે પોતાનો જન્મદિવસ હોવાથી ફોનમાં ફોટા…

Breaking News
0

આદ્રી ગામે મહાકાળી માતાજીના સાનિધ્યમાં ભવ્ય લોકડાયરા સંદર્ભે વિશાળ મીટીંગ યોજાઈ

પુર્વ ધારાસભ્ય રાજસીભાઈ જાેટવાના આંગણે જીલ્લાભરના ભાજપના નેતાઓ તેમજ પર ગામના મુખ્ય આગેવાનોએ આપી હાજરી વેરાવળ નજીકના આદ્રી ગામે મહાકાળી માતાજીના સાનીધ્યમાં તા.૧રને સોમવારે ભવ્ય લોક ડાયરો યોજાય રહ્યો…

Breaking News
0

આરેણા ગામે સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો

માંગરોળનાં આરેણા ગામે પોઠિયાબાપાની જગ્યામાં આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન તા.૯-૯-૨૦૨૨ શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ જિલ્લા આયુર્વેદ અધિકારી-જૂનાગઢની સુચના તેમજ જિલ્લા વિકાસ અધિકારી-જૂનાગઢના માર્ગદર્શન મુજબ યોજાયો હતો. આ…

Breaking News
0

શ્રી રઘુવંશી લોહાણા સમાજ દ્વારા રપ સપ્ટેમ્બરે ગોમતીનાં તીરે પિતૃ તર્પણ-પિંડ દાનનાં સતકાર્યનું આયોજન

અખિલ વિશ્વ રઘુવંશી લોહાણા સમાજને જણાવવામાં આવે છે કે, દ્વારકાની નાગબાપા ઉત્સવ સમિતિ- ગોકુલભવન-દ્વારકા દ્વારા આગામી તા.૨૫-૯-૨૦૨૨ના સર્વપિતૃ અમાવસના દિવસે ગોમતીઘાટ ઉપર પિતૃ તર્પણ, પિંડદાનનું આયોજન કરવામાં આવ્યું છે. એ…

Breaking News
0

કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શૃંગાર

સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ વિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પૂનમ નિમિત્તે દાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શૃંગાર કરાયો હતો.

Breaking News
0

એમએસસીની ડીગ્રી મેળવી જાનિકાએ ભાદરકા પરિવારનું ગૌરવ વધાર્યું

જૂનાગઢ એસટી વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારી મંડળનાં ઉપપ્રમુખ વલ્લભભાઈ ભાદરકાની સુપુત્રી જાનિકા વલ્લભભાઈ ભાદરકાએ જગુદણ કૃષિ વિશ્વ વિદ્યાલય (જી. મહેસાણા)થી એમએસસી (હોર્ટીકલ્ચર)ની ડીગ્રી મેળવી આહિર સમાજનું અને ભાદરકા પરિવારનું નામ…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં સર્વાંગી વિકાસનું સ્વપ્ન સાકાર કરવા માટે રૂા. ૧૧ર કરોડનાં વિકાસ કાર્યોને મળી મંજુરી

સ્ટેન્ડીંગ કમીટી દ્વારા યોજાયેલી પત્રકાર પરીષદમાં ૧૬ સપ્ટેમ્બરથી શહેરનાં મુખ્ય માર્ગોને સીસી રોડ અને પેવરથી મઢવાની કામગીરી હાથ ધરવાનું કરાયું એલાન : શહેરનાં અનેકવિધ કાર્યો ટુંક સમયમાં શરૂ થશે જૂનાગઢ…

Breaking News
0

ધોરાજી-જૂનાગઢના દિગંબર સાધુ આહવાન અખાડાના લાલુગીરીજી મહારાજએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આનંદ સાગર સ્વામી સામે ભારે આક્રોશ ઠાલવ્યો

ધોરાજી ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા તેમજ ગુરૂકૃપા સન્યાસ આશ્રમ જૂનાગઢ ભવનાથના મહંત શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આનંદ સાગર સ્વામીએ ભગવાન શિવજી વિષે જે પ્રકારે પોતાના ગુરૂનો…

1 310 311 312 313 314 1,289