Breaking News
0

નયારા એનર્જીએ ચેરમેન તરીકે પ્રસાદ કે. પનિકરની નિમણુંક કરી

નયારા એનર્જીએ જાહેરાત કરી હતી કે, રિફાઈનરીના ડિરેક્ટર અને હેડ પ્રસાદ કે. પનિકર આગામી તારીખ ૩ ઓક્ટોબરથી કંપનીના ચેરમેનની જવાબદારી સંભાળશે. પ્રસાદ કે. પનિકર આ મહત્વપૂર્ણ ભૂમિકા ચાર્લ્સ એન્થોની(ટોની) ફાઉન્ટેન…

Breaking News
0

ઉનામાં એ. કે. ગૃપ દ્વારા ગણેશ વિસર્જન શોભાયાત્રામાં લોકગાયીકા રાજલ બારોટે ભક્તિમય ગીતોથી રમઝટ બોલાવી

ઉના શહેરમાં એ કે ગૃપ આયોજીત ચંન્દ્રકિરણના રાજાની વિસર્જન શોભાયાત્રામાં ગુજરાતી પ્રખ્યાત લોક ગાયીકા રાજલ બારોટ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર સાઉન્ડ સિસ્ટમ સાથે ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રા ત્રિકોણ બાગથી…

Breaking News
0

દ્વારકાના ગોમતીઘાટ નજીકના દરિયામાં મુંબઈના પાંચ યાત્રાળુઓ ડૂબ્યા

દેવભૂમિ દ્વારકા પંથકમાં શુક્રવારે હાજી કીરમાણીની દરગાહ(બેટ દ્વારકા) ખાતે જામનગરના બે યુવાનો ડૂબ્યા બાદ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કરૂણ બનાવની શાહી હજુ સુકાઈ ન હતી, ત્યાં શનિવારે…

Breaking News
0

કારમાં વિદેશી દારૂની ડીલેવરી આપવા પૂર્વે ખંભાળિયા નજીક સર્જાયા ફિલ્મી દ્રશ્યો

ખંભાળિયા નજીક જામનગર માર્ગ તરફથી આવતી એક સ્વિફ્ટ મોટરકારને એલસીબી પોલીસ સ્ટાફે અટકાવતા દારૂ ભરેલી આ કારનો ચાલક ભાગવા જતા પુલ નીચે ખાબક્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત બન્યો હતો. આ…

Breaking News
0

ખંભાળિયા : રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ

ભાણવડની તાલુકા શાળા નંબર ૩માં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચેન્સી તન્નાએ તાજેતરમાં કલા મહાકુંભમાં ભારત નાટ્યમની દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી, શાળા તથા જ્ઞાતિનું ગૌરવ વધાર્યું…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી વિશ્વાસથી વિકાસ યાત્રા યોજાશે : કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થશે

ગુજરાત સરકાર દ્વારા રાજયમાં તા.૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ જિલ્લા તથા પ્રાંત કક્ષાના લોકાર્પણ તથા ખાતમૂહર્ત અંગે “વિશ્વાસથી વિકાસ યાત્રા’નું આયોજન થનાર છે. જે દરમિયાન વિવિધ વિભાગોના સહયોગથી વિકાસ કાર્યોનું…

Breaking News
0

શ્રાધ્ધપક્ષનાં પ્રારંભ સાથે દામોદર કુંડ ખાતે ભાવિકો દ્વારા પિતૃતર્પણ વિધીનાં કાર્યક્રમો

જૂનાગઢ નજીક ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલા પાવનકારી પવિત્ર એવા દામોદર કુંડ ખાતે આજે વહેલી સવારથી જ ભાવિકો ઉમટી પડયા હતાં. અને શ્રાધ્ધપક્ષનાં આજે પ્રારંભ સાથે વિધી-વિધાન કરવામાં આવી રહેલ છે.…

Breaking News
0

મોંઘવારી, બેરોજગારી, રસ્તા સહિતનાં પ્રશ્ને જૂનાગઢમાં કોંગ્રેસનાં બંધને આંશીક સફળતા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ શહેરોમાં આજે બંધ એલાન અનુસાર વિવિધ શહેરોમાં બંધ પાડવામાં આવ્યું છે. તેમજ કોંગ્રેસનાં કાર્યકર્તાઓની અટકાયત થઈ છે. આ દરમ્યાન જૂનાગઢ શહેર કોંગ્રેસ…

Breaking News
0

બિલખા કોંગ્રેસ પ્રેરીત બંધને સફળ બનાવવા નીકળેલા કોંગ્રેસનાં આગેવાનોની અટકાયત

બિલખા ખાતે આજે સરકારની નીતિઓનાં વિરોધમાં બંધનાં અપાયેલા એલાનને સફળ બનાવવા માટે નિકળેલા કોંગ્રેસનાં કાર્યકર્તા-આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, મોંઘવારી, બેરોજગારી, રસ્તાઓ સહિતનાં પ્રજાકીય પ્રશ્ને…

Breaking News
0

જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિરે પુનમની ભાવભેર ઉજવણી

જૂનાગઢ જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે વહેલી સવારથી પુનમની ઉજવણી કરવામાં આવી રહી છે. ચેરમેન દેવનંદનદાસજી અને કોઠારી પ્રેમસ્વરૂપદાસજી તેમજ પી.પી. સ્વામીનાં માર્ગદર્શન હેઠળ સવારથી જ પુનમની ઉજવણી…

1 309 310 311 312 313 1,289