નયારા એનર્જીએ ચેરમેન તરીકે પ્રસાદ કે. પનિકરની નિમણુંક કરી
નયારા એનર્જીએ જાહેરાત કરી હતી કે, રિફાઈનરીના ડિરેક્ટર અને હેડ પ્રસાદ કે. પનિકર આગામી તારીખ ૩ ઓક્ટોબરથી કંપનીના ચેરમેનની જવાબદારી સંભાળશે. પ્રસાદ કે. પનિકર આ મહત્વપૂર્ણ ભૂમિકા ચાર્લ્સ એન્થોની(ટોની) ફાઉન્ટેન…