Breaking News
0

બિહારનાં પટના સહિતનાં વિસ્તારોમાં ઓબીસીનું વિવિધ મોર્ચાનું સદસ્યતા અભિયાનમાં જૂનાગઢનાં અગ્રણી નીરૂબેન કાંબલીયા ઉપસ્થિત રહયા

બિહારનાં પટના સહિતના વિસ્તારોમાં રાષ્ટ્રીય ઓબીસી વિસ્તારોમાં સદસ્યતા અભિયાન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં જૂનાગઢનાં મહિલા અગ્રણી અને ઓબીસી મોર્ચાનાં સદસ્ય નિરૂબેન કાંબલીયા ખાસ ઉપસ્થિત રહયા હતા. ભાજપનાં રાષ્ટ્રીય…

Breaking News
0

ગુજરાત સરકાર ખેડૂતોને રાહત દરે વીજળી આપવા માટે માતબર સબસીડી આપી રહી છે : પૂર્વ મંત્રી જવાહર ચાવડા

ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય જ્ર૨૦૪૭ હેઠળ માણાવદરના આહીર સમાજ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં વીજળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્ર-રાજ્ય સરકારની ઉર્જા વિભાગની વિવિધ…

Breaking News
0

શ્રાવણ માસનાં શુભારંભે વરસાદી પાણીનાં સંગ્રહની ડ્રીમ યોજનાને ભવનાથ ખાતેથી કાયાર્ન્વિત કરાઈ

જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકની જુદી-જુદી જગ્યાઓ ખાતે આવેલ હેન્ડપંપમાં આશરે ૬પ૦ જેટલી જગ્યાઓ ખાતે રેઈન વોટર હાર્વેસ્ટીંગ યુનિટ ઈન્સ્ટોલ કરવા તા.ર૯ને શુક્રવારે ૧ કલાકે ભવનાથ ખાતે મેયર ગીતાબેન એમ. પરમારનાં હસ્તે…

Breaking News
0

સોરઠ પંથકમાં ઠેર-ઠેર જુગાર દરોડા : પત્તાપ્રેમીઓને ઝડપી લેતી પોલીસ

સોરઠ પંથકમાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી ઉઠી છે. દરમ્યાન ગઈકાલે પોલીસે વિવિધ સ્થળોએ જુગાર અંગે દરોડા પાડી પત્તાપ્રેમીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ તાલુકા પોલીસે ડુંગરપુર ગામે જુગાર અંગે…

Breaking News
0

એરફોર્સનાં મિગની વધુ એક સ્કવોડ્રન નિવૃત્ત કરવાનો નિર્ણય

ભારતીય એરફોર્સ ૬૦ વર્ષથી જેનો ઉપયોગ કરે છે તે મિગ-૨૧ વિમાનો હવે એટલા જાેખમી બની ગયા છે કે એરફોર્સ હવે આ વિમાનોને પાંચ વર્ષ પણ ઉડાવી શકે તેમ નથી. ગઈકાલે…

Breaking News
0

ઉર્જા ક્ષેત્રની સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજના અને રાષ્ટ્રીય સૌર રૂફટોપ પોર્ટલનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન મોદી : રાજયમાં યોજાયેલ વીજળી મહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગ રૂપે ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરવા માટે ઊર્જા મંત્રાલયે વિવિધ રાજ્ય સરકારો સાથે મળીને આયોજન કરેલ જે અંતર્ગત ગુજરાતના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ…

Breaking News
0

દ્વારકા : શ્રી નાગેશ્વર મહાદેવ

પવિત્ર યાત્રાધામ દ્વારકાથી ૧૬ કિ.મી.ના અંતરે સમુદ્ર ક્ષેત્રે ઓખા મંડળમાં શ્રી નાગેશ્વર મહાદેવનું જયોતિલિંગ અનાદિકાળથી પ્રકાશે છે જે સમગ્ર ભારતવર્ષમાં આવેલ બાર જયોતિર્લીંગમાંનું એક છે. સૌરાષ્ટ્રના આ વનપ્રદેશને વર્તમાન સમયમાં…

Breaking News
0

કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘાના શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે તા.૨૯-૦૭-૨૦૨૨ને શુક્રવારના રોજ હનુમાનજી દાદાને દિવ્ય શિવજી સ્વરૂપ વાઘા ધરાવવામાં આવેલ તેમજ શ્રી નિલકંઠ…

Breaking News
0

કોડીનાર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન

કોડીનાર શહેર અને તાલુકા ભાજપ દ્વારા કોંગ્રેસ પાર્ટીના અધીર રંજન ચૌધરી અને સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કરાયેલ અપમાન તેમજ કોંગ્રેસની નબળી માનસિકતાના વિરોધમાં કોડીનાર ભાજપ પરિવાર દ્વારા કોંગ્રેસ…

Breaking News
0

ચોરવાડ પાલિકા દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના ડ્રોનો કાર્યક્રમ યોજાયો

ચોરવાડ નગરપાલિકા ખાતે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને પાલિકાના પ્રમુખ જલ્પાબેન ચુડાસમાની આગેવાની હેઠળ નગરપાલિકા હસ્તક ચાલી રહેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો બનાવવામાં આવેલ જેનો લોકોને વહેલીતકે લાભ મળી રહે…

1 348 349 350 351 352 1,284