Breaking News
0

નાના પીરબાવા પૂ.ગણપતગીરીબાપુને સમાધી અપાઈ : સંતો, સેવકોની હાજરી

અંબાજી મંદિર ગિરનાર તથા ગુરૂ દત્તાત્રેય અને નિલકંઠ મહાદેવના મહંત નાનાપીરબાવા શ્રી ગણપતગીરીબાપુ કૈલાસવાસ પામતા પુજ્ય સંતની સમાધિ માટે પાલખી યાત્રા નિલકંઠ મહાદેવ મંદિરેથી ગિરનાર દરવાજા સમાધિ સ્થળે આવતા અનેક…

Breaking News
0

આજે શ્રાવણ માસનો ત્રીજાે સોમવાર, શિવમંદિરોમાં વિશેષ શણગાર

શ્રાવણ માસનો પવિત્ર દિવસોમાં ભગવના શીવજીની ભકિતમાં ભાવિકો લીન બની ગયા છે. આજે શ્રાવણ માસનો ત્રીજાે સોમવાર હોય, સવારથી જ પૂજન, અર્ચન, આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જૂનાગઢ…

Breaking News
0

સોમનાથ મંદિર પરીસર ધર્મભક્તિ સાથે દેશભક્તિનું સંગમ સ્થળ બન્યું

દેશની આઝાદીની ૭૫ મી વર્ષગાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યુ છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યે યાત્રાધામમાં હર ઘર તિરંગા અભિયાનને…

Breaking News
0

ભવનાથ : સંતશ્રી વેલનાથ બાપુની જગ્યા ખાતે ધ્વજારોહણ

જૂનાગઢ ભવનાથ ખાતે આવેલ સંતશ્રી વેલનાથ બાપુની જગ્યા ખાતે દિવ્ય ધ્વજા આરોહણનાં મનોરથ કાર્યક્રમમાં રાજકોટ થી જૂનાગઢ સુધીની ભવ્ય યાત્રા યોજવામાં આવી હતી અને આ યાત્રામાં અનેક સેવકો-ભાવિકો જાેડાયા હતા…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં લીલા દુષ્કાળની ભીતિ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાએ અનહદ કૃપા વરસાવી છે. ધીમી ધારે અને સતત વરસી રહેલા વરસાદને લઈને જૂનાગઢ શહેર અને જીલ્લાનાં વિવિધ તાલુકાઓમાં ૭૦…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયમિત કુલપતિ તરીકે ચાર્જ સંભાળતાં ડો.વી.પી.ચોવટીયા

રાજય સરકાર દ્વારા ડો. વી.પી. ચોવટીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનાં નિયમિત કુલપતિ તરીકે નિમણુંક કરવામાં આવતાં તેઓએ તારીખ ૧૦ ઓગસ્ટ, ૨૦૨૨નાં રોજ કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળી લીધેલ છે. અગાઉ તેઓએ…

Breaking News
0

ભેંસાણ તાલુકાનાં પરબવાવડી ગામે ગેરકાયદેસર મંડળી રચી તલવાર-પાઈપ વડે હુમલો : પોલીસ ફરિયાદ

ભેંસાણ તાલુકાનાં પરબવાવડી ગામે ગેરકાયદેસર મંડળી રચી અને તલવાર-પાઈપ વડે હુમલાનો બનાવ બનેલ છે. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે રાજેશભાઈ જીવારાજ મોવલીયા(ઉ.વ.૪૩) રહે.પરબવાવડી વાળાએ સુરેશભાઈ શેખવા…

Breaking News
0

જૂનાગઢમાં વિહિપે આયુર્વેદીક લાડુ ગાય માતાને ખવડાવ્યા

ગૌપ્રેમીઓના આર્થિક યોગદાનથી વિશ્વ હિન્દુ પરિષદની જૂનાગઢ મહાનગરની ટીમ દ્વારા ગઈકાલે ૫૦ કિલો આયુર્વેદિક લાડુ ગાય માતાને લમ્પીના રોગથી રક્ષણ મેળવવા માટે બનાવ્યા હતા. આ લાડવા ગાંધીગ્રામ વિસ્તારમાં વિતરણ કરવામાં…

Breaking News
0

અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યું

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ છે. ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન સેન્ટરની નજીક ૮.૫ હેક્ટર વેસ્ટ લેન્ડ…

Breaking News
0

ગુજરાતના મહિલા સ્વાતંત્ર્ય સેનાની ભક્તિબા દેસાઈ

આઝાદ ભારતના ૭૫ વર્ષના ઐતિહાસિક સમયગાળાનો સાક્ષાત્કાર કરવા “આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણીના સાક્ષી બની શકયા છીએ. ૧૫મી ઓગષ્ટનો દિવસ દેશ-વિદેશમાં વસતાં પ્રત્યેક ભારતીય માટે પવિત્ર અને ગર્વનો દિવસ છે. રાષ્ટ્રીય…

1 396 397 398 399 400 1,345