નાના પીરબાવા પૂ.ગણપતગીરીબાપુને સમાધી અપાઈ : સંતો, સેવકોની હાજરી
અંબાજી મંદિર ગિરનાર તથા ગુરૂ દત્તાત્રેય અને નિલકંઠ મહાદેવના મહંત નાનાપીરબાવા શ્રી ગણપતગીરીબાપુ કૈલાસવાસ પામતા પુજ્ય સંતની સમાધિ માટે પાલખી યાત્રા નિલકંઠ મહાદેવ મંદિરેથી ગિરનાર દરવાજા સમાધિ સ્થળે આવતા અનેક…