Breaking News
0

ઇન્દ્રભારતીબાપુની અનેરી રાષ્ટ્ર ભક્તિ

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત પૂ. ઇન્દ્રભારતી બાપુ દ્વારા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય પર્વની ઉજવણી શરૂ કરાય હતી અને છેલ્લા એક…

Breaking News
0

જૂનાગઢમાં સેવા નિવૃત પોલીસ કર્મી, મિલેટ્રીનાં બંધુઓને ‘રક્ષા’ બાંધવામાં આવી

રક્ષાબંધન તહેવાર વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા પર્વ તરીકે પ્રતિવર્ષ ઉજવે છે. એ ક્રમના ભાગરૂપે આ વર્ષે પણ માતૃશક્તિ ટીમ રક્ષા બંધનની પૂર્વ સંધ્યાએ સેવા નિવૃત્ત પોલીસ કર્મી તેમજ મિલેટ્રીના…

Breaking News
0

કેશોદમાં તોલનાં ધંધા બાબતની બોલાચાલીમાં હુમલો : લુંટનો ગુનો દાખલ

કેશોદમાં ગંગનાથપરાની પાછળ, મોમાઈ સોસાયટી ખાતે રહેતા હરદાસભાઈ અરજણભાઈ નાગસએ બુધા દાસા સીંધલ, બાવન ધાના ગરચર વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી નં.૧ ફરિયાદી પાસે રૂા.ર૦૦…

Breaking News
0

હડતાળી તલાટીઓએ તિરંગાયાત્રા કાઢી સૂત્રોચ્ચાર પોકારી રાજય સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું

વેરાવળના ઉંબા ઓમનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં તાલુકાના હડતાલી તલાટી મંત્રીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ ત્રિરંગાયાત્રા કાઢી રાજય સરકારની નિતીને લઈ સુત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. છેલ્લા આઠ દિવસથી તલાટી…

Breaking News
0

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ- જૂનાગઢ તથા રેલ્વે પોલીસના સંયુક્ત ઉપક્રમે ઈ-એફઆઈઆર કાર્યક્રમ યોજાયો

શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ ખાતે રેલ્વેના ડી.વાય.એસ.પી. જે. કે .ઝાલાના અધ્યક્ષસ્થાને ઈ -એફ આઈ આર કાર્યક્રમ અંતર્ગત ટેલી ફિલ્મ બતાવવામાં આવી હતી તથા ઈ-એફઆઇઆરની વ્યાખ્યા કરતા જણાવેલ કે, મોબાઇલમાં…

Breaking News
0

જૂનાગઢમાં દુર્ગાવાહિની ટીમ દ્વારા રક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ

રક્ષાબંધન તહેવાર વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા પર્વ તરીકે પ્રતિવર્ષ ઉજવે છે. એ ક્રમના ભાગરૂપે આ વર્ષે પણ દુર્ગાવાહિની ટીમ દ્વારા રક્ષા સપ્તાહ તરીકે ઉજવણી કરી હતી. રક્ષા બંધનના ૭…

Breaking News
0

રૂા. પ૦૦નું ઈનામ મેળવવું છે ? તો ખોટી રીતે પાર્ક કરેલા વાહનની તસ્વીરો મોકલો

કેન્દ્રીય પરીવહન મંત્રી નિતીન ગડકરીએ એવું જાહેર કર્યુ છે કે કોઈપણ વાહન ચાલક માર્ગ ઉપર ખોટી રીતે વાહન પાર્ક કરશે અને કોઈ વ્યકિત તેનો ફોટો પાડીને તંત્રને મોકલશે તો આ…

Breaking News
0

મંત્રીઓને માત્ર યસ સર કહો : જે કહે તે તરત અમલમાં મુકો નિતીન ગડકરીની અધિકારીઓને સલાહ

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કહયું હતું કે અમલદારોએ મંત્રીઓ જે કહે તે તરત જ અમલમાં મુકવું જાેઈએ. કારણ કે સરકાર મંત્રીઓનાં દિશા નિર્દેશ અનુસાર કામ કરે છે. નાગપુરમાં એક કાર્યક્રમમાં…

Breaking News
0

સાંત્વન વિકલાંગ સંસ્થાની દિવ્યાંગ દિકરીઓએ જીલ્લા જેલમાં કેદીભાઈઓને રાખડી બાંધી

આજે રક્ષાબંધનનાં શુભ દિવસે દરેક ભાઈને બહેનની યાદ આવે અને બહેનને ભાઈની તો આ શુભ અવસરે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ સંસ્થા માખીયાળાની દિવ્યાંગ દિકરીઓએ જૂનાગઢ જીલ્લા જેલમાં જઈ કેદી ભાઈઓને…

Breaking News
0

જાથાની બહેનોએ રાખડી બાંધી મુહુર્તનો ઉલાળીયો કર્યો

રાજકોટ ખાતે વિજ્ઞાન જાથાના રાજ્ય કક્ષાનાં કાર્યક્રમમાં મુહુર્ત, ચોઘડિયાને બાળીને ભસ્મ કરી લેભાગુઓ વિરૂદ્ધ સૂત્રોચાર કરી અંદ્ધશ્રધ્ધાને દેશવટો આપવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સવારે બહેનોએ રાખડી બાંધી મુહુર્તનો ઉલાળીયો કરી…

1 398 399 400 401 402 1,345