ઇન્દ્રભારતીબાપુની અનેરી રાષ્ટ્ર ભક્તિ
જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત પૂ. ઇન્દ્રભારતી બાપુ દ્વારા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય પર્વની ઉજવણી શરૂ કરાય હતી અને છેલ્લા એક…
જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત પૂ. ઇન્દ્રભારતી બાપુ દ્વારા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય પર્વની ઉજવણી શરૂ કરાય હતી અને છેલ્લા એક…
રક્ષાબંધન તહેવાર વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા પર્વ તરીકે પ્રતિવર્ષ ઉજવે છે. એ ક્રમના ભાગરૂપે આ વર્ષે પણ માતૃશક્તિ ટીમ રક્ષા બંધનની પૂર્વ સંધ્યાએ સેવા નિવૃત્ત પોલીસ કર્મી તેમજ મિલેટ્રીના…
કેશોદમાં ગંગનાથપરાની પાછળ, મોમાઈ સોસાયટી ખાતે રહેતા હરદાસભાઈ અરજણભાઈ નાગસએ બુધા દાસા સીંધલ, બાવન ધાના ગરચર વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપી નં.૧ ફરિયાદી પાસે રૂા.ર૦૦…
વેરાવળના ઉંબા ઓમનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં તાલુકાના હડતાલી તલાટી મંત્રીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ ત્રિરંગાયાત્રા કાઢી રાજય સરકારની નિતીને લઈ સુત્રોચ્ચાર પોકારી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. છેલ્લા આઠ દિવસથી તલાટી…
શ્રી સરદાર પટેલ એજયુકેશન ટ્રસ્ટ ખાતે રેલ્વેના ડી.વાય.એસ.પી. જે. કે .ઝાલાના અધ્યક્ષસ્થાને ઈ -એફ આઈ આર કાર્યક્રમ અંતર્ગત ટેલી ફિલ્મ બતાવવામાં આવી હતી તથા ઈ-એફઆઇઆરની વ્યાખ્યા કરતા જણાવેલ કે, મોબાઇલમાં…
રક્ષાબંધન તહેવાર વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા પર્વ તરીકે પ્રતિવર્ષ ઉજવે છે. એ ક્રમના ભાગરૂપે આ વર્ષે પણ દુર્ગાવાહિની ટીમ દ્વારા રક્ષા સપ્તાહ તરીકે ઉજવણી કરી હતી. રક્ષા બંધનના ૭…
કેન્દ્રીય પરીવહન મંત્રી નિતીન ગડકરીએ એવું જાહેર કર્યુ છે કે કોઈપણ વાહન ચાલક માર્ગ ઉપર ખોટી રીતે વાહન પાર્ક કરશે અને કોઈ વ્યકિત તેનો ફોટો પાડીને તંત્રને મોકલશે તો આ…
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કહયું હતું કે અમલદારોએ મંત્રીઓ જે કહે તે તરત જ અમલમાં મુકવું જાેઈએ. કારણ કે સરકાર મંત્રીઓનાં દિશા નિર્દેશ અનુસાર કામ કરે છે. નાગપુરમાં એક કાર્યક્રમમાં…
આજે રક્ષાબંધનનાં શુભ દિવસે દરેક ભાઈને બહેનની યાદ આવે અને બહેનને ભાઈની તો આ શુભ અવસરે સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ સંસ્થા માખીયાળાની દિવ્યાંગ દિકરીઓએ જૂનાગઢ જીલ્લા જેલમાં જઈ કેદી ભાઈઓને…
રાજકોટ ખાતે વિજ્ઞાન જાથાના રાજ્ય કક્ષાનાં કાર્યક્રમમાં મુહુર્ત, ચોઘડિયાને બાળીને ભસ્મ કરી લેભાગુઓ વિરૂદ્ધ સૂત્રોચાર કરી અંદ્ધશ્રધ્ધાને દેશવટો આપવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સવારે બહેનોએ રાખડી બાંધી મુહુર્તનો ઉલાળીયો કરી…