શ્રાવણે શિવ દર્શન : મથુરેશ્વર મહાદેવ-બિલખા
બિલખાથી આશરે નવ કિમી દૂર ગરવા ગીરનારની ગોદમાં અતિ પ્રાચીન અને ભવ્ય મથુરેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. પૌરાણીક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવલીંગની સ્થાપના કરેલ છે. જંગલની મધ્યમાં…
બિલખાથી આશરે નવ કિમી દૂર ગરવા ગીરનારની ગોદમાં અતિ પ્રાચીન અને ભવ્ય મથુરેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. પૌરાણીક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ આ શિવલીંગની સ્થાપના કરેલ છે. જંગલની મધ્યમાં…
મોટા ઝીંઝુડા ગામની શિવકુમારી વિદ્યાલયમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિવિધ પ્રવૃતિ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો માટે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું…
શ્રી રામનગર પ્રાથમિક શાળા ખારા વિસ્તાર ઉનામાં તા.૧૦ ઓગષ્ટ વિશ્વ સિંહ દિવસ ઉપક્રમે સમગ્ર દેશનું ગૌરવ અને ગીરની આગવી ઓળખ સિંહ અને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે અને ગીર-સોમનાથ સિંહના સંવર્ધન…
ક્રિષ્ના સ્કુલ અને પ્રયાગ હોસ્ટેલ જૂનાગઢમાં તા.૧૦/૮/ર૦રરના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં એશિયાઈ સિંહો અને વન્ય જીવો વચ્ચે સંઘર્ષની ઘટનાઓમાં લોકોમાં જાગૃતિ નિર્માણ થાય, સિંહ પ્રત્યે મિત્રભાવ…
જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઇ હતી. વિદ્યાર્થીઓ દ્વારા વન્ય પ્રાણીઓ જાળવણી માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તેમજ સિંહના મોહરા પહેરીને વન્ય પ્રાણીની જાળવણી માટે રેલી કાઢવામાં આવી…
દિવ્યાંગો ક્ષેત્રે કામ કરતી સંસ્થા સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થામાં સમગ્ર ગુજરાતમાંથી દિવ્યાંગ અનાથ બાળકો આવે છે. સંસ્થાના પ્રયાસોથી બાળકોના વાલી મળી રહે તે માટે પ્રયત્ન થઈ રહ્યા…
કેશોદમાં સર્વોદય એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વોદય હાઈસ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી અને પ્રમુખ ઓધવજીભાઈ બોરસાણીયા અને સમર્થ બોરસાણીયા દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.…
ખંભાળિયા-પોરબંદર માર્ગ ઉપર ગત રાત્રે એક અજાણ્યા વાહનના ચાલકે આ માર્ગ ઉપર એક બળદને અડફેટે લેતા ગંભીર રીતે ગવાયેલા આ બળદને સેવાભાવી યુવાનો તથા તબીબોની જહેમતથી બચાવવામાં સફળતા મળી છે.…
દાયકાઓની પરંપરા મુજબ જૂનાગઢ શહેર-જીલ્લામાં મહોરમ મનાવવામાં આવે છે. કરબલાનાં ૭ર શહીદોની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા સમગ્ર વિશ્વમાં તાજીયા, અલમનાં ઝુલુસ, વાએઝ, શબીલ, ન્યાઝનાં આયોજનો દ્વારા શોક મનાવવામાં આવે છે…
જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થો/માદક પદાર્થો (એન.ડી.પી.એસ.)ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવા ગેરકાયદેસર…