જૂનાગઢમાં રૂગનાથજી હવેલી ખાતે ઠાકોરજીને ફ્રુટના હિંડોળાનો અનેરો શણગાર
શ્રાવણ માસના પ્રારંભ સાથે હવેલીમાં ઠાકોરજીને વિવિધ સામગ્રીઓ રૂપે હિંડોળાના દર્શન રૂપે અનેરા શણગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં ગંધ્રર્પવાડા ખાતે આવેલ પૌરાણિક રૂગનાથજી હવેલી ખાતે ઠાકોરજીને વિવિધ સામગ્રીઓ…