માંગરોળ : વરસાદથી અસરગ્રસ્ત દેવીપુજક પરીવારનાં ૧૦૦ વ્યકિતઓને ચાંડેરા કોલેજમાં આશ્રય અપાયો
માંગરોળ અને કેશોદ વિસ્તારમાં વહેલી સવારના ૩ વાગ્યેથી ધોધમાર વરસાદ પડતા ઘણી જગ્યાએ કાચા મકાનો અને ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પાણી ભરાય ગયા હોવાથી નાના અને દેવીપુજક પરીવારોના ચુલાઓ જ સળગ્યા ન…