ઉદયપુરની ઘટનામાં હત્યારાઓને ફાંસી આપો, માંગરોળમાં વિહિપ-બજરંગદળનું આવેદન
રાજસ્થાન ઉદયપુરમાં બે કટ્ટરપંથીઓ દ્વારા દરજી કામ કરતા હિન્દુ યુવાન કનૈયાલાલની સરેજાહેર ગળુ કાપી ક્રુર હત્યા કરાઈ છે. એટલાથી ના રોકાતા તેનો વિડીયો બનાવી અને દેશના પ્રધાનમંત્રીને ધમકી પણ આપવામાં…