ગિરનારની દુધધારા પરિક્રમા યોજાય : ભાવિકો ઉત્સાવભેર જાેડાયા
પવિત્ર ગરવા ગઢ ગિરનારની દૂધધારા પરિક્રમા પ્રતિવર્ષ અગિયારસના દિવસે યોજાતી હોય છે જેમાં ભાવિકો જાેડાયા હતા. સવારે ૬ વાગ્યે દૂધધારાની પરિક્રમા ભવનાથ સ્થિત લંબે હનુમાનની સામે રબારી નેસ વિસ્તારમાં પ્રવેશતા…