ફેસબુક-ઈન્સ્ટગ્રામ યૂઝર્સ બનશે માલામાલ
માર્ક ઝકરબર્ગે ફેસબુક અને ઈન્સ્ટગ્રામ સર્જકો માટે સારા સમાચાર આપ્યા છે. ફેસબુકનાં સીઈઓએ કહ્યું છે કે, કંપની વર્ષ ર૦ર૪ સુધી ફેસબુક અને ઈન્સ્ટગ્રામ ક્રિએટર્સ પાસેથી કોઈપણ પ્રકારની આવક નહી લે.…
માર્ક ઝકરબર્ગે ફેસબુક અને ઈન્સ્ટગ્રામ સર્જકો માટે સારા સમાચાર આપ્યા છે. ફેસબુકનાં સીઈઓએ કહ્યું છે કે, કંપની વર્ષ ર૦ર૪ સુધી ફેસબુક અને ઈન્સ્ટગ્રામ ક્રિએટર્સ પાસેથી કોઈપણ પ્રકારની આવક નહી લે.…
જિલ્લા કલેકટર રચિત રાજની પ્રેરક ઉપસ્થિતિમાં ૮૮ ભૂલકાઓને જૂનાગઢ શહેરની આંબેડકરનગર તથા લીરબાઈનગર પ્રાથમિક શાળા અને પ્રાયોગિક પે.સેન્ટર શાળામાં પ્રવેશપાત્ર નાના ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. આ સાથે આંગણવાડીમાં…
જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુકત ઉપક્રમે આઈ.સી.ડી.એસ ઘટક જૂનાગઢ-૨ દ્વારા ભલગામ આંગણવાડી તથા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ ત્થા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામા આવ્યું…
ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયુ છે. જૂનાગઢ સહિત સોરઠમાં ભીમ અગિયારસે મેઘરાજાએ શુકનવંતી પધરામણી કર્યા બાદ કયાંક જાેરદાર તો કયાંક ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસાવ્યા બાદ વિરામ લઈ લીધો હતો. છેલ્લાં…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં ગઈકાલે બુધવારે પૂર્નઃ મેઘરાજાનું આગમન થયું હતું. ખાસ કરીને ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ખંભાળિયા પંથકમાં બુધવારે દિવસ દરમ્યાન સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે…
જૂનાગઢ જીલ્લામાં માર્ગ અકસ્માતનાં અલગ અલગ બનાવમાં બેનાં મોત અને પાંચને ઈજા પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મેંદરડા – સાસણ રોડ ઉપર માધવ પેટ્રોલ પંપની સામે મોટર સાયકલ નં. જીજે-૧૧…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ પ્રજાની મદદ કરવાની કાર્યવાહીના ભાગરૂપે વ્યાજખોર આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવેલ…
જૂનાગઢ સેજની ટાંકી પાસે આવેલ શિવશકિત ચાની દુકાનવાળો પીન્ટુ મનસુખભાઈ કોળી વરલી મટકાનાં આંક ફરજનો જુગાર રમાડતો હોવાની બાતમીનાં આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે રેડ પાડતાં શિવશકિત ચાની દુકાનની બહારથી પિન્ટુ…
પત્નીને બિભત્સ મેસેજ કરી શારીરિક – માનસીક ત્રાસ આપ્યાની ઘટનામાં પરિણીતાએ તેના પતિ અને સાસુ વિરૂધ્ધ જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં રહેતા અને…
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સોૈ પ્રથમ વખત ભગવાન માટે બખ્તર તૈયાર કરાયું છે. રાજા બખ્તર ધારણ કરતા હતા. જયારે જગતનો નાથ સોૈનો રાજા છે. ત્યારે ભગવાન જથન્નાથ માટે મોતીથી ડીઝાઈન…