સ્વાતંત્ર્યસેનાની લાભશંકરભાઈ દવેની મુલાકાત લેતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા
જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન નજીકનાં કેવડાવાડી વિસ્તારમાં રહેતા ૧૯૪રનાં હિન્દ છોડો ચળવળમાં ભાગ લેનાર સ્વાતંત્ર્યસેનાની લાભશંકરભાઈ ડી. દવેની જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ મુલાકાત લીધેલી હતી. આ તકે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું લાભશંકરભાઈએ…