સોમનાથ મહાદેવ મહા મંદિર મકરસંક્રાંતિએ સૂર્યપૂજા, ગૌપૂજા, શિવપૂજા, તલ, દુધ અભિષેક, સાંધ્ય શણગારથી દિપી ઉઠશે
ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર સૂર્ય ઉપાસનાના મહાપર્વ મકરસંક્રાંતિએ ભકિત-શ્રધ્ધાથી ઉજવણી થશે. મકરસંક્રાંતિ ગૌમાતાનું મંદિર સાનિધ્યે ગૌપૂજન, મહાદેવને તલ મીશ્રીત ગંગાજળ અભિષેક તેમજ દુગ્ધાભિષેક તથા સંધ્યા શણગાર…