![જૂનાગઢ રાજપુત સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ રાયજાદાનું અવસાન : સાંજે પ્રાર્થનાસભા](https://saurashtrabhoomi.com/wp-content/uploads/2024/05/IMG-20240519-WA0011-300x300.jpg)
જૂનાગઢ રાજપુત સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ રાયજાદાનું અવસાન : સાંજે પ્રાર્થનાસભા
મુળ કુકસવાડા હાલ જૂનાગઢ નિવાસી ઘનશ્યામસિંહ બનેસિંહ રાયજાદા(ઉ.વ.૭૮) તે નિવૃત પીએસઆઈ તેમજ રાજપુત સમાજ જૂનાગઢના પ્રમુખ અને સુખદેવસિંહના મોટાભાઈ તથા કનકસિંહના અને જસપાલસિંહના પિતા તેમજ શકિતસિંહ અને રાજેન્દ્રસિંહના મોટાબાપુ તથા…