માણાવદર પાલિકાની ખુલ્લેઆમ બેદરકારીના કારણે ભુગર્ભ ગટરના પાણીથી ડેમ અુશધ્ધ થવાનો ભય
ત્રમ્યંમ્બકેશ્વર મહાદેવ મંદિરની પાસે આવેલા તળાવમાં ગંદુ પાણી ઠલવાતા કાચબા-માછલી જેવા પ્રાણી મૃત્યું પામ્યાની રજુઆતથી ખળભળાટ : લેખિત અનેક રજુઆતોનો ઉલાળીયો માણાવદરમાં પાલિકામાં વહિવટદારનું શાસન છે. જેમાં છેલ્લા અનેક સમયથી…