Breaking News
0

પાંચમા તબક્કામાં આ બેઠકો પર સૌની નજર, અનેક દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાને

લોકસભા 2024ની ચૂંટણી અત્યાર સુધીમાં ચાર તબક્કાનું મતદાન થઈ ચૂંક્યું છે. અને પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પાંચમા તબક્કામાં જે ઉમેદવારોનું ભાવિ દાવ પર છે તેમાં રક્ષા મંત્રી…

Breaking News
0

૪૪.૧ ડિગ્રી તાપમાન સાથે જૂનાગઢ અગન ભઠ્ઠીમાં ફેરવાયું

ગઈકાલે રવિવારે સવારથી અગન વર્ષાને પગલે જનજીવન પ્રભાવિત જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ગરમીનું પ્રમાણ આકરૂ થઈ રહ્યું છે અને આગાહી મુજબ હિટવેવ જેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. દરમ્યાન ગઈકાલે રવિવારે…

Breaking News
0

જૂનાગઢમાં રૂા.૯૧ લાખની છેતરપિંડી કેસમાં આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવા તપાસ હાથ ધરાઈ

જૂનાગઢની અક્ષર જ્વેલર્સ પેઢી સાથેની રૂપિયા ૯૧ લાખની છેતરપિંડી મામલે પકડાયેલ પેઢીના મેનેજર સહિત ૩ શખ્સોની પોલીસે પૂછપરછ હાથ ધરી મુદ્દામાલ કબજે કરવા કવાયત શરૂ કરી છે. અક્ષર જ્વેલર્સનાં કારીગરોના…

Breaking News
0

જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે શ્રી રાધારમણ દેવના ૧૯૬માં પાટોત્સવની ભવ્ય ઉજવણી થશે

આવતીકાલ તા.ર૧થી રપ દરમ્યાન શ્રીમદ સત્સંગી જીવન પંચાહ્ન પારાયણનું આયોજન જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે શ્રી રાધારમણ દેવના ૧૯૬માં પાટોત્સવની ભાવભેર અને ભવ્યતાથી ઉજવણી…

Breaking News
0

સોમનાથના રમણીય સાગર કાંઠે કાળઝાળ ગરમીમાં ઉમટયો પર્યટકોનો ધસારો

સોમનાથ આસપાસ તીર્થયાત્રા સાથે દરિયાની મોજમજાની અનોખી અનુભુતિ વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ઉનાળુ વેકેશન, કાળઝાળ ગરમી અને સમર પ્રવાસના ક્રેઝને કારણે સોમનાથ અને સોમનાથના દરિયા કાંઠે પ્રવાસીઓ ઉમટયા છે.…

Breaking News
0

વિસાવદરના આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં થયેલ મૃત્યું

જૂનાગઢ જીલ્લાના વિસાવદરથી માણંદીયા રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે મોટરસાઈકલને હડફેટે લેતા યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યું થયું છે. મૃતક યુવાન ધો.૧૨ની પુનઃ પરીક્ષા માટે તૈયારી કરતા વિસાવદરના…

Breaking News
0

જૂનાગઢમાં અજાણ્યા ફોરવ્હીલના ચાલકે હડફેટે લઈ ઈજા પહોંચાડી

જૂનાગઢમાં અકસ્માતના બનેલા એક બનાવમાં અજાણ્યા ફોરવ્હીલના ચાલકે હડફેટે લઈ ઈજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર અશ્વિનભાઈ રતીલાલભાઈ રૂપારેલીયા(ઉ.વ.૪૯) રહે.દાણાપીઠ સોસાયટી, ગરબી ચોક…

Breaking News
0

માણાવદરમાં ગળાફાંસો ખાતા મૃત્યું

માણાવદરમાં ગાયત્રી મંદિર પાછળ રહેતા અશ્વિનભાઈ વિક્રમભાઈ પરમાર(ઉ.વ.૩૮) પોતે એકદમ તામશી સ્વભાવના હોય અને વાતેવાતે ખીજાઈ જતા હોય જેથી પોતાની મેળે ઘરમાં ગળાફાંસો ખાઈ લેતા તેઓનું મૃત્યું થયું છે. માણાવદર…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો : ત્રણ ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે આઝાદ ચોક નજીક સરકારી લાયબ્રેરી વાળી ગલીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.૪૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી…

Breaking News
0

લોહાણા સમાજનું ગૌરવ

તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો.૧૦ ના પરિણામમાં જૂનાગઢની એનપી ભાલોડીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી તન્ના સૃષ્ટિ મહેશભાઈએ અંગ્રેજી માધ્યમમાં ૯૯.૫૩ પી.આર સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી…

1 45 46 47 48 49 1,337