ગીર સોમનાથના સોનપરા અને બોડીદર ગામના બે ખેતરોમાં ૧૧ વીઘામાં લહેરાતો ઘઉંનો પાક બળીને ખાખ થઈ જતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ખેડુતોની માઠી બેઠી હોય તેમ બે ખેતરોમાં કુલ ૧૧ વિધામાં વાવણી કરેલ ઘઉંના ઉભા પાક ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી તણખો ખરી જવાથી આગ લાગેલ…