ગિરનાર ક્ષેત્રના સિદ્ધ સંત શ્રી પુનિતાચાર્યજી દત્ત શરણ પામ્યા
ગિરનારની ગોદમાં જ ગિરનાર સાધના આશ્રમની તપોભૂમિ ઉપર અડધી સદીથી તપસ્યા કરનાર પૂ. પુનિતાચાર્યજી મહારાજને એ જ ભૂમિ ઉપર ભગવાન શ્રી દત્તાત્રેયજીએ પ્રગટ થઈને દર્શન અને આશીર્વાદ આપ્યાં હતા. હિમાલયની…