કરબલાના મહાન શહીદ હઝરત ઈમામ હુસેન (રદી.)ની વિલાદત પ્રસંગે કોડીનારમાં હિન્દુ – મુસ્લિમોની એકતા રેલી નીકળી
કરબલાના મહાન શહીદ હઝરત ઈમા હુસેન રદી.ની વિલાદત (જન્મ દિવસ) પ્રસંગે કોડીનાર શહે૨માં હિન્દુ-મુસ્લિમ દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનાર બુખારી મોહલ્લા સમાજ અને બુખારી સૈયદ ધર્માદારો.ભા.ટ્રસ્ટ…