Breaking News
0

ગીર-સોમનાથ : ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પાર્ધાને ૨૧ તરવૈયાઓએ સફળતાપૂર્વક પૂર્ણ કરી

અરબી સમુદ્રની ઉછળતી તોફાની લહેરોને મ્હાત આપી  ૨૧ જેટલા તરવૈયાઓએ ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પાર્ધાને સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી. આ સ્પાર્ધામાં ભાઈઓના વર્ગમાં સુરતનો અનિકેત પટેલે…

Breaking News
0

પોલેન્ડમાં યુક્રેન શરણાર્થીઓની મદદે બીએપીએસ સંસ્થાનાં સ્વયંસેવકો પહોંચ્યા

રશિયાના આક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચુકેલા ભારતીયોની સેવામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો દિવસ-રાત જાેડાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમ દિવસે મધ્યરાત્રિએ બ્રહ્મવિહારી સ્વામીને ફોન કરીને…

Breaking News
0

જાેગણીયા ડુંગર ઉપર ખાસ કેમ્પ, મહિલાઓએ ટ્રેકીંગ કર્યું

તારીખ ૮ માર્ચના રોજ વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ ૬ માર્ચ રવિવારના રોજ હોલી-ડે એડવેન્ચર સંસ્થા દ્વારા મહિલા માટે જૂનાગઢ ભવનાથ…

Breaking News
0

ભાણવડમાં મકાન મેળવી લેવા એકલવાયું જીવન જીવતા વૃદ્ધની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં ગત રાત્રે એક વૃદ્ધનું મકાન સસ્તા ભાવે મેળવી લેવાના ઈરાદે આ વિસ્તારમાં રહેતા એક શખ્સે છરીના ઘા ઝીકી આ વૃદ્ધની ર્નિમમ હત્યા કર્યાનો બનાવ સામે…

Breaking News
0

બંધ આંખોએ કર્યા શિવના દર્શન અને માણ્યો શિવરાત્રીનો મેળો : જૂનાગઢનાં લોકપ્રિય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને શિક્ષકનું સ્તૃત્ય પગલું : વ્યાપક સરાહના

સારૂ કાર્ય કોઇપણ કરતાં હોય તેમને બિરદાવ્યા વગર કેમ રહી શકીએ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માને પણ આવું જ એક કાર્ય ધ્યાને આવ્યું છે અને જૂનાગઢમાં એક…

Breaking News
0

શિવરાત્રી મેળામાં ભુલા પડી ગયેલાઓને શોધી તેમનાં પરિવાર સાથે મિલન કરાવવામાં જૂનાગઢ પોલીસની સુંદર કામગીરી

જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં આવતા માણસોની થોડીક બેદરકારીથી તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર-નવાર બને છે. ઘણીવાર છોકરા છોકરીઓ કે મોટી ઉંમરના લોકો ઘર ત્યાગ…

Breaking News
0

તલીયાધર નજીકથી વિદેશી દારૂ સાથે ટ્રક મળી કુલ  રૂા. રર.પ૪ લાખનો મુદામાલ જપ્ત કરતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

હોળી ધુળેટીનાં પર્વ સબબ બુટલેગરો દ્વારા મોટો આર્થિક નફો કમાવવાા સારૂ વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી કટીંગ કરવાની પેરવીમાં હોવાની શકયતાને ધ્યાને લઈ જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ…

Breaking News
0

જૂનાગઢ શિવરાત્રી મેળો નિર્વિધ્ને સંપન્ન થતાં વહીવટી તંત્રનો ગિરનાર મંડળનાં સંતો વતી આભાર વ્યકત કરતા પૂ. ઈન્દ્રભારતી બાપુ

જૂનાગઢ મહાશિવરાત્રીનાં પાંચ દિવસીય મેળાનું ખુબ ટુંકાગાળામાં સફળતાપૂર્વક આયોજન કરી નિર્વિધ્ને સંપન્ન થતાં વહીવટી તંત્રનો આભાર પૂ. ઈન્દ્રભારતી બાપુ વ્યકત કરેલ હતો. પૂ. ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી પર્વ…

Breaking News
0

મેરા ગાંવ મેરી ધરોહર પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ જીલ્લા કક્ષાની તાલીમ યોજાઇ

ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી દ્વારા સંચાલીત કોમન સર્વીસ સેન્ટર સીએસસી ભારત સરકાર દ્વારા આવી રહેલ નવો પ્રોજેક્ટ મેરા ગાંવ મેરી ધરોહર વિશે જૂનાગઢ જિલ્લા કક્ષાની તાલીમનું આયોજન…

Breaking News
0

વેરાવળ-સોમનાથ નગરપાલીકાનું ચુંટણલક્ષી ૨૯ કરોડના વિકાસકામોની જાેગવાઇવાળુ ૮૨ કરોડના કદનું બજેટ સતાધારી ભાજપે વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતિથી પસાર કર્યુ

વેરાવળ-સોમનાથ નગરપાલીકાની બજેટ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોના વિરોધ વચ્ચે પાલીકાનું વર્ષ ૨૦૨૨-૨૩ નું રૂા. ૮૨ કરોડનું કદનું અને ૨૯ કરોડના વિકાસ કામોની જાેગવાઇ ધરાવતા વિકાસલક્ષી બજેટને સતાધારી ભાજપના સભ્યોએ બહુમતીએ…

1 500 501 502 503 504 1,347