વેરાવળ પાલીકા પ્રમુખના વોર્ડમાં જ ચાર વર્ષ પૂર્વે ખોદાયેલી શેરીઓમાં નવા રસ્તાની કામગીરી આજદિન સુઘી ન થતા રહીશો-મહિલાઓ ત્રાહિમામ
વેરાવળ-સોમનાથ પાલીકાના પ્રમુખના વોર્ડના ઘનશ્યામ પ્લોટ વિસ્તારની અુમક શેરીઓ પાંચેક વર્ષ પૂર્વે ખોદી નખાયા બાદ આજદિન સુધી નવા રસ્તા ન બનેલ હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ બાબતે પાલીકાના…