Breaking News
0

હિમાલયના છોડ બુરાંશના અર્કના સેવનથી કોરોના સામે રક્ષણ મળશે : સંશોધકોનો દાવો

હિમાલયના છોડ બુરાંશના અર્કથી કોરોના વાયરસ ભાગી જશે. નવી દિલ્હીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મંડી અને ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જિનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી (ICGEB)ના સંશોધકોએ એક અભ્યાસમાં મોટી સફળતા હાંસલ…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોના બેકાબુ : નવા પર પોઝીટીવ કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો હતો પરંતુ હવે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઇ રહ્યો છે, આજે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા પર પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા ૨૪…

Breaking News
0

ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની અંબે માતાજીનો પ્રાગટયોત્સવ સાદાઈથી સોમવારે યોજાશે

સોરઠનાં પ્રભાસ ક્ષેત્રે ગરવા ગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન માતા અંબાજીનો પોષી પૂનમ એટલે કે જગતજનની માં અંબાજી માતાનો પ્રાગટય દિવસ એટલે કે માતાજીનો જન્મ દિવસ તા. ૧૭-૧-ર૦રરને સોમવારે સાદાઈથી…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઈકાલે મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે સવારથી આ પર્વ પ્રસંગે ગૃહિણી દ્વારા પુજા-પાઠ, ખીચડાનું દાન, ગૌમાતાને ગરાસ તેમજ તલનાં લાડુ, મમરાના લાડુ સહિત ચીજવસ્તુઓનું…

Breaking News
0

કોરોનાનાં સંક્રમણ કાળ વચ્ચે જૂનાગઢ શહેરમાં સરકારની ગાઈડલાઈન મુજબ કરફયુનું ચૂસ્ત પાલન

હાલમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઇન મુજબ જૂનાગઢ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રીના કલાક ૧૦ વાગ્યાથી સવારના કલાક ૬ વાગ્યા સુધી જૂનાગઢ શહેરમાં રાત્રી કરફ્યુ રાખવામાં…

Breaking News
0

મકર સંક્રાંતિએ પતંગ ચગાવતા અગાસી ઉપરથી પડી જતાં જૂનાગઢ જિલ્લામાં ત્રણ બાળકોને ઇજા :  બે બાળકોની હાલત નાજુક

ગઇકાલે મકર સંક્રાંતિનું પર્વ લોકોએ શાનદાર રીતે ઉમંગ-ઉત્સાહ અને ઉજવ્યું હતું પરંતુ જૂનાગઢ જિલ્લામાં પતંગ ચગાવતા અગાસી ઉપરથી પડી જતાં ત્રણ બાળકોને ઇજા થઇ હતી. જેમાં બે બાળકોની હાલત ખૂબ…

Breaking News
0

સિનિયર સીટીઝન દંપતીનું આર્થિક સંકટ દુર કરવામાં પોલીસે કરી મદદ

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

સોમનાથ પંથકમાં સીમ વગડા લાલ ચટક કેસુડાથી મહોરી ઉઠયાં

સૂર્ય દેવતાનાં પર્વ મકરસંક્રાંતિનાં તલ-મમરાના લાડુ હજુ ખવાણા નથી ત્યાં તો આગામી વસંત પંચમી, હોળી-ધુળેટીનાં તહેવારોનો લાલ ચટાક જાણે વન-વનમાં આગ લાગી હોય તેવા કેસુડાનાં ઝાડવાઓ સોમનાથી સાસણ જતા રસ્તાઓ…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને દિવ્ય પતંગ દોરીનો શણગાર કરાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે મકરસંક્રાંતિ દાન પર્વ નિમિત્તે તા. ૧૪ જાન્યુ.નાં રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી કોઠારી વિવેકસાગરદાસ સ્વામીનાં…

Breaking News
0

સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે ત્રિમૂર્તી હોસ્પિટલ જૂનાગઢ ખાતે વંદે માતરમ ગાન કરાયું

૧રમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસે સ્વામીજીનું પૂજન સાથે વિરાંજલી કાર્યક્રમ અંતર્ગત ત્રિમૂર્તી હોસ્પિટલ દ્વારા  સ્વાધીનતા પર્વમાં પોતાનું સર્વસ્વ બલિદાન આપનાર હુતાત્માઓને અંજલી આપવા પૂર્ણ વંદે માતરમ ગાન કરવામાં આવ્યું હતું.…

1 542 543 544 545 546 1,350