હિમાલયના છોડ બુરાંશના અર્કના સેવનથી કોરોના સામે રક્ષણ મળશે : સંશોધકોનો દાવો
હિમાલયના છોડ બુરાંશના અર્કથી કોરોના વાયરસ ભાગી જશે. નવી દિલ્હીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મંડી અને ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જિનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી (ICGEB)ના સંશોધકોએ એક અભ્યાસમાં મોટી સફળતા હાંસલ…