જૂનાગઢ મનપા દ્વારા ‘ગંદકીને છોડો, સ્વચ્છતાને જાેડો’ અંતર્ગત સ્વામીનારાયણ મંદિર ખાતે સંતોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો
ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક દ્રષ્ટીકોણ અને મક્કમ નિર્ધાર છે કે સમગ્ર દેશમાં ભારત દેશ સ્વચ્છતાનાં ક્ષેત્રે નં.૧ બને ત્યારે કલિન ઈન્ડીયા, ફીટ ઈન્ડીયા અંતર્ગત દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહયું…