જામજાેધપુરનાં નંદાણા ગામે જીવતા સમાધીનું તર્કટ કરનારની ધરપકડ કરો : જાથા
જામનગર જીલ્લાનાં જામજાેધપુર તાલુકાનાનં નંદાણા ગામનાં ખેડૂતે જીવતા સમાધી લેવાની જાહેરાત કરતો વિડીયો વાયરલ કરતા ભારે ચકચાર સાથે પબ્લીસીટીનું નાટક કરનાર પ્રવિણભાઈ નારીયા સામે કાયદેસરની કાર્યવાહીની ભારત જન વિજ્ઞાન જાથાની…