સરકાર બજેટ સત્ર ટુંકાવીને આગામી આયોજનો ખોરંભે પડે તેમ ઈચ્છતી નથી : નિતીન પટેલ
બજેટસત્રમાં સરકાર ત્રણ નવા સુધારા વિધેયક લાવશે રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને ઘણાં કાર્યકરો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમ છતાં ગુજરાત સરકાર…