જન્માષ્ટમી અને ગણેશોત્સવ પર્વની ઉજવણી માટે કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો
ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે. આ ર્નિણયને ભાજપ અગ્રણી…