નાળીયેરીનાં ઝાડ ઉપર કામ કરતા સમયે એટેક આવતા કર્મચારીનું મોત
માંગરોળ બાગાયત વિભાગમાં હાઈબ્રીડ નાળિયેર તૈયાર કરવાની પ્રક્રિયા દરમ્યાન નાળિયેરી ઉપર ચઢી કામ કરતા કર્મચારીને એટેક આવતા તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ બાગાયત વિભાગમાં લખમણભાઈ હીરાભાઈ ચુડાસમા(ઉ.વ.૫૧, રહે.શેરીયાજ)…