જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાના ફકત બે જ કેસ
જૂનાગઢ જીલ્લાનાં જૂનાગઢ શહેરમાં ૧ કેસ અને વિસાવદર તાલુકામાં ૧ કેસ નોંધાતા માત્ર બે કેસ જ ગઈકાલે નોંધાયા હતાં. જયારે ૧૬ વ્યકિતઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ શહેરમાં પ,…
જૂનાગઢ જીલ્લાનાં જૂનાગઢ શહેરમાં ૧ કેસ અને વિસાવદર તાલુકામાં ૧ કેસ નોંધાતા માત્ર બે કેસ જ ગઈકાલે નોંધાયા હતાં. જયારે ૧૬ વ્યકિતઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. જેમાં જૂનાગઢ શહેરમાં પ,…
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ઉચ્ચ શિક્ષા સંવર્ગ, ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વિસ્તાર જૂનાગઢ અને ડો. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ અને હોમસાયન્સ કોલેજ જૂનાગઢ દ્વારા યુનિવર્સિટીની વિવિધ પરીક્ષા આયોજન પૂર્વે…
વેરાવળ-સોમનાથની બે લાખની પ્રજા બારેક દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહી છે. જેના માટે જવાબદાર ગણાતું પાલિકા તંત્ર સિંચાઇ વિભાગને ખો આપી બચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે લોકોને…
ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાનું ગત માસમાં દુઃખદ નિધન થતા તેમની પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા તાલુકા ભાજપના ઉપક્રમે કેશોદ ગામના…
ખંભાળિયા પંથકના વાડીનાર વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી પ્રકરણના બે આરોપીઓને એલસીબી પોલીસે ચોરીની બે મોટરસાયકલ સાથે દબોચી લીધા હતા. ખંભાળિયા પંથકમાં ચોરી સંદર્ભેના ગુનામાં એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી આવી રહેલી…
ભાજપના નવા સંગઠનમાં નવનિયુક્ત ચહેરા આવતાની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં ઉના તાલુકામાં ભાજપનું સંગઠન મજબૂત બનાવવા સાંસદ રાજેશ ચુડાસમા અને જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર અને ઉનાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના…
વંથલી ખાતે નગરપાલિકા કચેરીની સામે રહેતા શબાનાબેન રહીમભાઈ ચોટીયારા (ઉ.વ.૪૧)એ ઝાકીર હુસેન ફકીર મહંમદ મકવા રહે. નબીપુર ગામ બેંક ઓફ બરોડા પાસે, દેડકા ચાલ ભરૂચ વાળા વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી…
બિલખા તાબાનાં બેલા ગામનાં મહિલા સરપંચને પૈસાની ઉઘરાણી પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ગીતાબેન વેણીશકંર સાકરીયા (ઉ.વ.પપ)…
દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરકારમાં અલગથી નવું સહકાર મંત્રાલય(મીનીસ્ટ્રી ઓફ કો-ઓપરેશન) બનાવવાની જાહેરાત કરેલ છે. આ નવા સહકાર મંત્રાલયનાં ઐતિહાસિક નિર્ણયને ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.નાં ચેરમેન ડોલરભાઈ કોટેચાએ…
જૂનાગઢમાં ભવનાથમાં ફુટ પેટ્રોલીંગમાં નીકળેલા પીએસઆઈને ૧૪ વર્ષનો તરૂણ પોતાની કારની ઠોકર મારીને નાસી ગયેલ હતો. જેમાં પીએસઆઈનું મૃત્યું નીપજયું હતું. બાદમાં પોલીસે ગણતરીની કલાકોમાં આ તરૂણને ઝડપી ગુનો દાખલ…