કોરોના દરમ્યાન માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર સંતાનને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા શિક્ષણ ફીમાંથી મુક્તિ
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનો, સંલગ્ન અનુસ્નાતક કેન્દ્રો, માન્ય સંસ્થાઓ તથા સંલગ્ન કોલેજાેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના માતા અથવા પિતા અથવા તો બન્નેનું કોરોના મહામારી દરમ્યાન અકાળે દુઃખદ અવસાન થયુ …