ચાંપરડામાં પૂ. મુકતાનંદ બાપુનાં આર્શિવાદ મેળવતા એસપી ચિંતન તેરૈયા
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની સુરક્ષાનો હવાલો સંભાળતા એસપી ચિંતન તેરૈયએ ચાંપરડાનાં સુરેવધામ આશ્રમની મુલાકાત લઈ અખીલ ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ અને પંચઅગ્નિ અખાડાનાં સભાપતિ પૂ. મુકતાનંદ બાપુની મુલાકાત લઈ પરિવાર સાથે…