ગુજરાતમાં ડિસે.૨૦૨૨ સુધીમાં ઘરે ઘરે શુદ્ધ પાણી પહોંચાડી નલ સે જલ યોજના સાર્થક કરાશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારના રૂા.૧૬ કરોડના વિકાસ કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરી જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૮૫% ઘરે ઘરે પીવાના પાણી માટે નળ…